અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત,AIથી ફાયર વિભાગે રૂટ પ્લાન બનાવ્યો

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે…

Read More

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝટકો,ઉમેશ મકવાણાએ AAPના તમામ પદ પરથી આપ્યું રાજીનામું!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat) એક તરફ વિસ્તાર કરી રહી છે, તો બીજી તરફ અંદરથી તીવ્ર ધ્રુવીકરણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં AAPના નેતા ઉમેશ મકવાણાએ (Umesh Makwana) પાર્ટીના દરેક પદેથી રાજીનામું આપીને રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે – શું તેમને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે? ગુજરાતમાં આમ આદમી…

Read More

ગુજરાતમાં એસટી પાસ મોંઘું: રોજિંદા મુસાફરોને મોટો ઝટકો,

ગુજરાતમાં એસટી પાસ મોંઘું : ગુજરાત એસટી પાસ યોજનામાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારથી દૈનિક મુસાફરોને ભારે ઝટકો લાગ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમલમાં રહેલી રાહતદરની માસિક અને ત્રિમાસિક પાસ યોજના હવે નવા દર સાથે લાગુ કરવામાં આવી છે. હવે પહેલાં કરતાં વધારે ભાડું ચૂકવવું પડશે ગુજરાતમાં એસટી પાસ મોંઘું : GSRTCના…

Read More

CBSE 10th Exam: CBSE દ્વારા ધોરણ 10માની બોર્ડ પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવામાં આવશે

CBSE 10th Exam:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026 થી, CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવશે. CBSE એ નવી શિક્ષણ નીતિ હેઠળ બોર્ડ પરીક્ષાનું દબાણ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે, જે હેઠળ કોઈપણ વિદ્યાર્થી વર્ષમાં બે વાર…

Read More

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા

પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થી: રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક હાજરી અને ભારે વરસાદના કારણે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આપવામાં અસમર્થ રહેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આવા વિદ્યાર્થીઓને નવી તક આપવા માટે પુનઃપૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વરસાદના કારણે ખોરવાયેલી પરીક્ષાની તક પૂરક પરીક્ષા ચૂકનાર વિદ્યાર્થી: ગુજરાતમાં છેલ્લા…

Read More

મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ: પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂરનો આનંદ માણો!

 પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર:  ચોમાસાની ઠંડી હવાઓ અને લીલીછમ હરિયાળીના સાનિધ્યમાં કુદરતના ખોળે એક યાદગાર વીકેન્ડ ગાળવાની શાનદાર તક આવી રહી છે! “મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ – પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર” એક દિવસનો મન મોહી લે તેવો પ્રવાસ દૂરબીન લઈને આવ્યું છે, જે ખાસ અમદાવાદના લોકોના દિલ જીતી લેશે.  આ ટૂરમાં  ₹1500ના…

Read More

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ કયા ગામમાં કોણ બન્યું સરપંચ! જાણો

ગુજરાત ગ્રામપંચાયત ચૂંટણીના પરિણામઃ ગુજરાતમાં 22 જૂન 2025ના રોજ યોજાયેલી ગ્રામપંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં રાજ્યભરમાં 78.20 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની કુલ 8,326 ગ્રામપંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ. આમાંથી 751 ગ્રામપંચાયતો સમરસ થઈ, જ્યારે 3,541માંથી 272 ગ્રામપંચાયતોમાં બેઠકો બિનહરીફ થવા કે ઉમેદવારી ન નોંધાવવાના કારણે ચૂંટણી યોજાઈ ન હતી. 25…

Read More

ગુજરાતમાં 142 તાલુકામાં ભારે વરસાદ, નર્મદાના નાંદોદમાં સૌથી વધુ 8.66 ઇંચ ખાબક્યો

Gujarat Today Rain:ગુજરાતમાં ચોમાસું 2025એ જોરદાર શરૂઆત કરી છે, જેના કારણે રાજ્યભરમાં દરરોજ વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લા બાદ હવે નર્મદા જિલ્લામાં ભારે વરસાદે પ્રભુત્વ જમાવ્યું છે. મંગળવારે સુરત અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રાજ્યના 143 તાલુકાઓમાં વરસાદે મેઘમહેર કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર, 24 જૂન 2025ના સવારે…

Read More

‘મારા ખભા પર મારો ત્રિરંગો છે’, શુભાંશુ શુક્લાનો અવકાશમાંથી પહેલો સંદેશ

 અવકાશયાત્રી શુભાંશુ શુક્લા: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય 3 મુસાફરોને લઈને એક્સિઓમ-4 મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થઈ ગયું છે. આ મિશન બુધવારે બપોરે 12:01 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. શુભાંશુ ઉપરાંત, આ મિશનમાં 3 અન્ય લોકો પણ હાજર છે, જેઓ 28 કલાકની મુસાફરી પછી ભારતીય સમય મુજબ ગુરુવારે સાંજે 4:30 વાગ્યે…

Read More

કર્મચારીઓ હવે PF ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી એડવાન્સ ઉપાડી શકશે!

EPFO News: દેશના કરોડો કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો તેમના PF ખાતામાંથી આપમેળે 5 લાખ રૂપિયા સુધીની એડવાન્સ રકમ ઉપાડી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આ નવી સુવિધાની જાહેરાત કરી છે, જે તાત્કાલિક જરૂરિયાતોના સમયે મોટી રાહત આપશે. મર્યાદા 1 લાખથી વધારીને 5…

Read More