ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું

India vs england  -ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને એવી હારનો સામનો કરવો પડ્યો છે કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે ઇંગ્લેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં પાંંચ વિકેટથી હરાવ્યું. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા, બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા, ઇંગ્લેન્ડને 371 રનનો મોટો ટાર્ગેટ આપ્યો પરંતુ તેમ છતાં શુભમન ગિલની ટીમ મેચ હારી ગઈ….

Read More

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ,વાપીમાં જળબંબાકારની સ્થિતિ

વલસાડ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, જેના કારણે સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે. ખાસ કરીને વાપી શહેરમાં ભારે વરસાદે હાલત બેહાલ કરી દીધી છે. માત્ર બે કલાકમાં 4 ઈંચ અને કુલ 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વાપીમાં જળબંબાકારની સ્થિતિ વલસાડ જિલ્લામાં…

Read More

Indian Railways to hike passenger fares: 1 જુલાઈથી ટ્રેન મુસાફરી મોંઘી થશે! એસી અને નોન-એસી ટિકિટના ભાવમાં થશે વધારો

Indian Railways to hike passenger fares :જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. આવતા મહિનાથી રેલ્વે મુસાફરોને મોટો ઝટકો લાગવાનો છે. ખરેખર, ભારતીય રેલ્વે કોવિડ-૧૯ મહામારી પછી પહેલીવાર પેસેન્જર ટ્રેન ભાડામાં વધારો કરવા જઈ રહી છે. ભાડામાં થોડો વધારો ૧ જુલાઈ, ૨૦૨૫ થી અમલમાં આવશે. નોન-એસી મેલ/એક્સપ્રેસ ટ્રેનોના ટિકિટ…

Read More

Iran-Israel ceasefire: સીઝફાયરન તોડતા ટ્રમ્પે ઇઝરાયલને ચેતવણી આપી,ઇરાનથી પણ નાખુશ!

Iran-Israel ceasefire: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન અને ઈઝરાયલ બંનેએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ખાસ કરીને ઈઝરાયલની ટીકા કરતા કહ્યું કે યુદ્ધવિરામ પછી તરત જ તેણે આટલો મોટો હુમલો ન કરવો જોઈએ. ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું, “ઈઝરાયલ, તે…

Read More

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા પીડિત પરિવારોને 1.25 કરોડની સહાય આપવાની કરી શરૂ

અમદાવાદ પ્લેન ક્રેશ : ગત 12 જૂન 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ક્રેશ થઈ હતી. આ દુખદ ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242 પેસેન્જરોમાંથી 241 અને ઘટનાસ્થળે 30-35 લોકો મળી કુલ 275 લોકોનાં મોત થયા હતા. 23 જૂન…

Read More

મહેમદાવાદમાં બોગસ દલાલોથી સાવધાન, જમીન ખરીદતા પહેલા ચેતી જજો! નહીંતર પસ્તાશો…

મહેમદાવાદમાં બોગસ દલાલો : મહેમદાવાદ તાલુકામાં જમીન ખરીદવાનું સપનું સાકાર કરતા પહેલા સો વાર વિચારજો, નહીંતર તમારી મહેનતની કમાણી દલાલોના ખોટા દસ્તાવેજોના જાળમાં ફસાઈ જશે! આ વિસ્તારમાં જમીન દલાલોની ચાંદી ચાલી રહી છે, જેઓ બોગસ દસ્તાવેજો અને ખોટા વારસાઈ દાખલાઓ બનાવી એક જ જમીનને પાંચ-સાત લોકોને વેચી દેતા હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. આવું…

Read More

Israel-Iran War: ઈરાને છેલ્લી ઘડી સુધી હાર ન માની, આ 2 ફોન કોલ્સથી ઈઝરાયલ સાથે યુદ્ધ બંધ થયું

Israel-Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે. ન્યૂઝવીક મેગેઝિન દ્વારા અમેરિકન રાજદ્વારી સૂત્રોને ટાંકીને આ ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને કતાર પર મિસાઈલ છોડતા જ કતારના અમીર અને વડાપ્રધાન અમેરિકા તરફ જોવા લાગ્યા.ન્યૂઝવીકે અમેરિકન રાજદૂતને ટાંકીને કહ્યું કે કતારની ભલામણ પર ટ્રમ્પે મધ્ય પૂર્વના…

Read More

ઇરાનનો કતારના એરબેઝ પર હુમલો પણ સાઉદી અરેબિયા અને યુએઈમાં ભારે તણાવ

કતારના એરબેઝ પર હુમલો : ઈરાને કતારના દોહામાં આવેલા યુએસ એરબેઝ અલ ઉદેદ એરને નિશાન બનાવ્યું છે. અહેવાલો અનુસાર, ઈરાને કતાર પર લગભગ 10 મિસાઈલ છોડી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી સમગ્ર મધ્ય પૂર્વ ભયમાં છે. કતારમાં આવેલા યુએસ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ નવ દેશોમાં સાયરન સંભળાયા છે. કતારની સાથે,…

Read More

ઈરાને કતાર અને ઇરાકમાં અમેરિકન બેઝ પર મિસાઇલથી કર્યો હુમલો

અમેરિકન બેઝ પર હુમલો: ઈરાને કતારમાં અમેરિકન ઠેકાણાઓ પર 6 મિસાઈલ છોડી છે. AXIOS રિપોર્ટરે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને આ દાવો કર્યો છે. આ હુમલાને ઈરાનના અમેરિકા સામે બદલો લેવા તરીકે જોવામાં આવી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલા પછી.યુએસ લશ્કરી…

Read More

શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી પેટાચૂંટણીની હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

શક્તિસિંહ ગોહિલ રાજીનામું:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીઓમાં પાર્ટીની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે, જે કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિશીલતા અને ભવિષ્યની રણનીતિ પર પ્રકાશ પાડે છે. રાજીનામાનું કારણ અને…

Read More