ભારતના જવાબી હુમલામાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમને ભારે નુકસાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી. આ પછી, પાકિસ્તાને ભારતના 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા છે કે ભારતે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો કરીને બદલો…

Read More
Pakistans air defense system

ભારતીય સેનાએ હાર્પી ડ્રોનથી પાકિસ્તાનનો એર ડિફેન્સ સિસ્ટમ કર્યો તબાહ

Pakistans air defense system- ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને જોરદાર જવાબ આપ્યો. પાકિસ્તાને 15 ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલો છોડી. ભારતના સુદર્શન-૪૦૦ એ ઢાલ તરીકે કામ કર્યું અને હુમલાને અટકાવ્યો. ત્યારબાદ ભારતીય સેનાએ હાર્પી ડ્રોનથી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી HQ-9 ને તોડી પાડી….

Read More
Sudarshan-400

પાકિસ્તાનના હુમલા નિષ્ફળ, સુદર્શન-400 ભારતનું બન્યું સુરક્ષા કવચ

Sudarshan-400- ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 15 ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ ઘટનાએ S-400 ને ભારતનું “સુદર્શન કવચ” સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. ઓપરેશન સિંદૂર-૧ અને S-૪૦૦ ની ભૂમિકા Sudarshan-400- ઓપરેશન સિંદૂર-૧ માં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી…

Read More
All Party Meeting after Operation Sindoor

ઓપરેશન સિંદૂર યથાવત, રાજનાથ સિંહનું મોટું નિવેદન

All Party Meeting after Operation Sindoor: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, ગુરુવાર, 8 મેના રોજ સંસદ ભવનમાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિપક્ષને માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંસદીય…

Read More
GSEB ધોરણ 10 પરિણામ 2025

GSEB ધોરણ 10 પરિણામ 2025: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર

GSEB ધોરણ 10 પરિણામ 2025- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે, 8 મે 2025ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું એકંદર પરિણામ 83.08% રહ્યું, જે ગત વર્ષના 82.56%ની તુલનામાં 0.52% વધુ છે. GSEB ધોરણ 10 પરિણામ 2025 પરિણામની મુખ્ય હાઈલાઈટ્સ માધ્યમ…

Read More

Rohit Sharma retirement : રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

Rohit Sharma retirement – ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત ટી20 ફોર્મેટમાંથી પહેલાથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પણ રમતા જોવા મળશે નહીં. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે. રોહિતની ટેસ્ટ કારકિર્દી આવી રહી છે Rohit Sharma retirement- આ નિર્ણય સાથે, રોહિત…

Read More
Pakistan LoC Firing News

પાકિસ્તાને LOC પર સતત ગોળીબાર કરતાં અત્યાર સુધી15 લોકના મોત

Pakistan LoC Firing News -ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કારણે પડોશી દેશ પાકિસ્તાનમાં ગભરાટ અને બેચેની છે. પરિણામે, ગભરાયેલા પાકિસ્તાની સેનાના જવાનો ગઈકાલ રાતથી જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને તંગધાર વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે જ્યારે…

Read More
Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More
Operation Sindoor

Operation Sindoor: આતંકવાદીઓના જનાજામાં બેશર્મ પાકિસ્તાની સેના થઇ સામેલ,વીડિયો વાયરલ

Operation Sindoor- . ભારતીય સેનાએ 25 મિનિટમાં 21 સ્થળોએ હુમલો કર્યો અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. આ કાર્યવાહીમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે પાકિસ્તાની સેનાના અધિકારીઓએ પોતે આ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો અને તેમનો શોક વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન…

Read More

કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે? જાણો તેમના વિશે

કર્નલ સોફિયા કુરેશી – ભારત સરકારે આતંકવાદીઓના ખતમ માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન – ઓપરેશન સિંદૂર – શરૂ કર્યું છે. આ સેનાકીય કાર્યવાહી હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) 9થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સૂત્રોના અનુસાર, 90થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની શક્યતા છે. ભારતીય સેનાએ આ અંગે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ…

Read More