Operation Sindoor

ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor- ભારતે ‘પહલગામ આતંકવાદી હુમલા’નો બદલો લીધો. ભારતીય સેનાએ મંગળવારે (6 મે) સવારે 1.05 થી 1.30 વાગ્યા સુધી ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલામાં પાકિસ્તાનના ટોચના આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અઝહરના પરિવારના 10 સભ્યો અને ચાર…

Read More

india airstrike: ભારતની એરસ્ટ્રાઇકમાં 30થી વધુ આતંકવાદીઓના મોત,35થી વધુ ઘાયલ

india airstrike- ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદીઓના લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. આ એરસ્ટ્રાઇકમાં 30થી વધુ લોકોના મોત થયા છે.  india airstrike- પહેલગામ આતંકવાદી હુમલા પછી,…

Read More

ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

Read More

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ

એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં અફરાતફરી- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો, દરેક ભારતીય પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો હતો. ભારત સતત બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું, હુમલાના થોડા દિવસો પછી, સેનાને છૂટ આપવામાં આવી હતી અને બદલો લેવાની યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી….

Read More
All Party Meeting after Operation Sindoor

એર સ્ટ્રાઇક બાદ રાજનાથ સિંહનું બયાન, ‘ભારત માતા કી જય…’

ભારતે ગઈકાલે મોડી રાત્રે આતંકવાદ સામેની લડાઈનું રણશિંગું વગાડ્યું છે. આ અંતર્ગત મંગળવારે રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને આતંકવાદ પર મોટો હુમલો કરવામાં આવ્યો. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આ હુમલાઓ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદમાં…

Read More
Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More
OIC સમર્થન

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને ટેકો આપતાં ભારત ગુસ્સે ભરાયું, આપ્યો કડક જવાબ

OIC સમર્થન- ભારતે દક્ષિણ એશિયાની પરિસ્થિતિ પર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જારી કરાયેલા નિવેદનને ‘વાહિયાત અને પાકિસ્તાનના ઇશારે આપવામાં આવ્યું’ ગણાવીને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે OICનું આ નિવેદન માત્ર પક્ષપાતી નથી પરંતુ તેમાં 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ કોઈ ઉલ્લેખ નથી, જેમાં…

Read More

ભારતના મોકડ્રિલના નિર્ણયના લીધે પાકિસ્તાનમાં સન્નાટો,ડરનો માહોલ

ભારત-પાકિસ્તાન તણાવ 2025-   ૭ મે ૨૦૨૫… એ તારીખ થોડા કલાકો પછી આવશે, જ્યારે દેશમાં યુદ્ધના સાયરન વાગવાનું શરૂ થશે. સામાન્ય નાગરિકોને જાગૃત કરવા માટે એક મોકડ્રીલ યોજાશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે તાલીમ આપવામાં આવશે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ભારતમાં સંભળાતા આ સાયરનનો અવાજ આખા પાકિસ્તાનમાં અનુભવાવા લાગ્યો છે. ભારતમાં વાગતા…

Read More

કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને આપશે મફત સારવાર

 Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે,…

Read More