Abhishek Sharma

અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરીને આપ્યું મોટું નિવેદન, કોઇપણ કારણ વગર ઉશ્કેરી રહ્યા હતા એટલે પાઠ ભણાવ્યો

Abhishek Sharma : દુબઈમાં રમાયેલી એશિયા કપની સુપર ફોર મેચ ભારતની જોરદાર જીત થઇ છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે પાકિસ્તાન સામે 172 રનનો ટાર્ગેટ પ્રાપ્ત  કર્યો હતો, જેમાં માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો. આ જીતમાં Abhishek Sharma : (૭૪ રન, ૩૯ બોલ) અને શુભમન ગિલ (૪૭ રન, ૨૮ બોલ) હતા, જેમની જોડીએ માત્ર ૪૯…

Read More
Asia Cup Super 4

ભારતે પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડી,ઇન્ડિયાએ પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું

Asia Cup Super 4:  ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ મેચ 7 વિકેટથી જીતી હતી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય હતો.એશિયા કપ 2025 ના સુપર ફોરમાં, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ મેચ 7 વિકેટથી જીતી હતી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય હતો….

Read More

IND vs OMN: ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું, હવે સુપર-4માં પાકિસ્તાન સામે મુકાબલો

IND vs OMN : ભારતે એશિયા કપ 2025 માં ઓમાનને 21 રનથી હરાવીને પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો. શુક્રવારે અબુ ધાબીમાં રમાયેલી અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે 20 ઓવરમાં આઠ વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં ઓમાન નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે 167 રન જ બનાવી શક્યું. જોકે, આમિર કલીમ…

Read More
સાઉદી અરેબિયા-પાકિસ્તાન સંરક્ષણ કરાર

સાઉદી અરેબિયા-પાકિસ્તાન સંરક્ષણ કરાર,કોઈપણ દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે

પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે એક વ્યૂહાત્મક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ કોઈપણ દેશ પર હુમલો બંને પર હુમલો માનવામાં આવશે. આ પરસ્પર સંરક્ષણ કરાર હેઠળ, ભારત દ્વારા હુમલો થાય તો સાઉદી અરેબિયા પાકિસ્તાનની મદદ કરવા માટે બંધાયેલ છે. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જો ભારત પાકિસ્તાન પર આતંકવાદી હુમલો થાય…

Read More
એશિયા કપમાં

એશિયા કપમાં શ્રીલંકાએ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવ્યું, સુપર ફોમમાં પ્રવેશ કર્યો

એશિયા કપમાં  શ્રીલંકાએ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવીને સુપર ફોરમાં પ્રવેશ કર્યો. ગુરુવારે અબુ ધાબીમાં રમાયેલી એશિયા કપની 11મી મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર અફઘાનિસ્તાને મોહમ્મદ નબીની ધમાકેદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં ચાર વિકેટે 171 રન બનાવીને વિજય મેળવ્યો. કુસલ મેન્ડિસે…

Read More

ભારત ઇઝરાયલ પાસેથી વધુ હેરોન ડ્રોન ખરીદશે!

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સામે સફળ ઉપયોગ બાદ ભારતીય સેના વધુ ઇઝરાયલી હેરોન માનવરહિત હવાઈ વાહનો (UAV) ખરીદવાની તૈયારી કરી રહી છે. તેમને હવામાં છોડવામાં આવતા સ્પાઇક એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલોથી સજ્જ કરવાની પણ યોજનાઓ ચાલી રહી છે, જેનાથી તેઓ વધુ વિનાશ કરી શકે. ભારતીય સશસ્ત્ર દળો પહેલાથી જ ત્રણેય સેવાઓ: આર્મી, નેવી અને એરફોર્સના બેઝ પરથી…

Read More

ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત આઠમો ઇનામી કાર્યક્રમ ગોધરા મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં આઠ જિલ્લાના 61 તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે ટ્રોફી, મેડલ અને ટ્રોલી બેગ ભેટમાં આપી સન્માનિત કરવામાં આવ્યા. આમાં 46 વિધાર્થિની અને 15 વિધાર્થીોનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમની શરૂઆત ગોધરાના મૌલાના મોઇનુદ્દીન સાહેબની કુરઆન તિલાવતથી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત મુસ્લિમ…

Read More
દાઉદપુરા મદ્રસામાં

મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો, 50થી વધુ વિધાર્થીઓને અપાયા ઇનામ

મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં પરંપરા મુજબ આ વર્ષે પણ ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની  શરૂઆત પવિત્ર કુરઆનની તિલાવત થઇ . આ પ્રસંગે મદ્રસાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. નોંધનીય છે કે દાઉદપુરા મદ્રસા ના  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આલીમ…

Read More
Asia Cup IND vs PAK

Asia Cup IND vs PAK: એશિયા કપના મહામુકાબલામાં સૂર્યા બ્રિગેડે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

Asia Cup IND vs PAK ની છઠ્ઠી મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતે 16મી ઓવરમાં જ પાકિસ્તાનના 128 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગા મારીને ભારતને જીત અપાવી હતી. Asia Cup IND vs PAK પહેલા બેટિંગ…

Read More
Suryakumar Yadav

Suryakumar Yadav: પાકિસ્તાન સામેની જીત કેપ્ટન સૂર્યકુમારે ભારતીય સેનાને સમર્પિત કરી

રવિવારે એશિયા કપ 2025માં Suryakumar Yadav ની આગેવાની હેઠળની ભારતીય ટીમે હરીફ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ભારતે દુબઈના મેદાન પર 15.5 ઓવરમાં 128 રનના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. સૂર્યાએ પાકિસ્તાન સામેની જીત પહેલગામ હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પહેલીવાર ક્રિકેટ મેચમાં એકબીજાનો સામનો કરી રહ્યા હતા….

Read More