ભાવનગર: નવનીત બાલધિયા કેસ માં પુત્ર જેલ હવાલે થયા બાદ માયાભાઈ આહીરની પ્રથમ પ્રતિક્રિયા વાયરલ
ભાવનગર: ભાવનગરના બહુચર્ચિત નવનીત બાલધિયા કેસ (Navneet Baldhiya Case) મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવણીના આરોપ હેઠળ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના પુત્ર જયરાજ આહીર (Jayraj Ahir) ને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ અને કાયદાકીય કાર્યવાહી વચ્ચે અત્યાર સુધી મૌન રહેલા માયાભાઈ આહીરની એક આડકતરી…

