Indian fishermen arrested: શ્રીલંકાની નૌકાદળે 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી

Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ ગેરકાયદે માછીમારીના આરોપમાં 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ત્રણ ટ્રોલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 25 અને 26 જાન્યુઆરીના રોજ શ્રીલંકાના ઉત્તર-પૂર્વીય મનાર જિલ્લાના દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી. શા માટે માછીમારોની ધરપકડ કરવામાં આવી? Indian fishermen arrested: રામનાથપુરમ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ રણનીતિ!,ઉમેદવાર આ તારીખે કરશે જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને…

Read More

કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો ખાસ આભાર, કહી આ મોટી વાત, જાણો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્સર્ટએ લોકોના દિલ જીતી લીધા, જેમાં વિરલ પ્રેમ અને ઉત્સાહના માહોલમાં કોલ્ડપ્લે બેન્ડે મશહૂર ગાનોથી એક ઇતિહાસ રચી નાખ્યો.બેન્ડના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને અમદાવાદના પ્રેક્ષકોનો આભાર માન્યો અને આ કાર્યક્રમને “Totally Mind Blowing” ગણાવ્યું. કોલ્ડપ્લેના દરેક ગીતે…

Read More

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરંગાને સલામી આપી

બોલિવૂડ સ્ટાર આમિર ખાને આ વર્ષે ગુજરાતમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અભિનેતા ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જોવા મળ્યો હતો. ઈવેન્ટની તસવીરોમાં સ્ટાર સરદાર વલ્લભભાઈ પટેલને સલામી આપતા દેખાય છે. સમાચાર એજન્સી ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, આમિર ખાન સફેદ પોશાકમાં જોવા મળ્યો હતો, કારણ કે…

Read More

Republic Day: પ્રજાસત્તાક દિવસ પર ધ્વજારોહણ થાય કે ધ્વજવંદન? જાણો બંને વિશેના ફરક!

Republic Day 2025- ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ બે મહત્વના રાષ્ટ્રીય પર્વ છે. આ બંને દિવસો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને આ પ્રસંગોએ ભારતના રાષ્ટ્રધ્વજને જુદી જુદી રીતે ફરકાવવામાં આવે છે. પરંતુ આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ધ્વજારોહણ અને ધ્વજા ફરકાવવો બંને વચ્ચે શું તફાવત છે. ધ્વજારોહણ એટલે શું અને ક્યારે…

Read More

ભારતના ઈતિહાસમાં પહેલીવાર માતા-પુત્રને એકસાથે રાષ્ટ્રપતિ સન્માન મળશે,જાણો

President’s Honor – લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર અને તેમના પુત્ર તરુણ નાયર માટે પ્રજાસત્તાક દિવસ 2025 ખૂબ જ ખાસ બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 જાન્યુઆરીએ બંને સૈનિકોનું સન્માન કરશે. સાધના અને તરુણ ભારતના ઈતિહાસમાં પ્રથમ માતા-પુત્રની જોડી છે જેમણે એકસાથે, એક જ સમારંભમાં રાષ્ટ્રપતિનું સન્માન મેળવ્યું છે. લેફ્ટનન્ટ જનરલ સાધના એસ નાયર,…

Read More

ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકે વર્માએ રચ્યો ઈતિહાસ!

IND vs ENG- ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું. તિલક વર્માએ મેચ વિનરની ભૂમિકા ભજવી હતી. તેણે 72 રનની ઇનિંગ રમી હતી. તિલકે અંત સુધી બેટિંગ કરી અને ટીમને જીત અપાવી હતી. તિલક વર્માની ઇનિંગે એવા સમયે ભારતને જીત તરફ દોરી જ્યારે બીજા છેડે કોઈ બેટ્સમેને તેમનો સાથ આપ્યો ન હતો. તિલકે એકલા હાથે ચાર્જ…

Read More

Meditation: માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન જરૂરી છે! જાણો તેના ફાયદા

Meditation: પ્રાચીન કાળથી, આપણા ઋષિમુનિઓ, આયુર્વેદચાર્યો અને યોગીઓ તેમના મનને સ્થિર, શાંત અને એકાગ્ર કરવા માટે ધ્યાનની પ્રક્રિયાનો નિયમિત અભ્યાસ કરતા આવ્યા છે. તે આધ્યાત્મિક હેતુઓ માટે તેમજ શરીરના આંતરિક અવયવોની કામગીરીને સક્રિય અને સરળ રાખવા અને મગજને નિયંત્રણમાં રાખવા માટે અપનાવવામાં આવ્યું છે. ધ્યાન એ સાર્વત્રિક રીતે સ્વીકૃત પ્રક્રિયા છે, જે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ…

Read More

વિટામિન-K હૃદય અને હાડકાં માટે છે વરદાન! જાણો તેના 7 અદભૂત ફાયદા

Vitamin-K Benefits : આપણા શરીરને અનેક પ્રકારના વિટામીનની જરૂર હોય છે. તેમાં વિટામિન Kનો પણ સમાવેશ થાય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. તેની ઉણપને કારણે શરીરના ઘણા ભાગો પ્રભાવિત થઈ શકે છે. વિટામિન K ની મદદથી, લોહી ગંઠાઈ જાય છે, જેના કારણે ઘા ઝડપથી રૂઝાય છે. વિટામિન K પણ આપણા હાડકાં માટે આવશ્યક…

Read More

શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 સેલિબ્રિટીઓને પદ્મ વિભૂષણ, સાધ્વી ઋતંભરા અને સુશીલ મોદીને પદ્મ ભૂષણ!

પદ્મ પુરસ્કાર 2025 –કેન્દ્ર સરકારે શનિવારે, ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ, દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન – પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરી. શારદા સિન્હા, ઓસામુ સુઝુકી સહિત 7 હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પંકજ ઉધાસ અને સુશીલ મોદી સહિત 19 વ્યક્તિઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય 113 હસ્તીઓને આ વખતે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં…

Read More