આ કારણથી રતન ટાટાના લગ્ન થઇ શક્યા નહીં! જાણો તેમની લવસ્ટોરી વિશે

વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. રતન ટાટાને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આદરણીય અને અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેમના પરોપકારી કાર્યો માટે જાણીતા હતા. બધા જાણે છે કે રતન ટાટાએ…

Read More

ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે અવસાન થયું છે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. રતન ટાટા છેલ્લા ઘણા દિવસોથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા, એમ રોઇટર્સે અહેવાલ આપ્યો છે. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપના હેડક્વાર્ટર બોમ્બે હાઉસ દ્વારા જ તેમની બીમારીની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમના મૃત્યુ…

Read More

ONGCમાં Ahmedabad, Mahesana, Vadodara અને Ankleshwarમાં બમ્પર નોકરીઓ, તમામ માહિતી જાણો

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ એપ્રેન્ટીસની ભરતીની સુવર્ણ તક આવી છે. ONGC સમગ્ર દેશમાં 2237 એપ્રેન્ટીસ જગ્યા ભરવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને વડોદરામાં જગ્યા છે. ONGC ભરતી 2024 માહિતી: સંસ્થા: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) પોસ્ટ: એપ્રેન્ટીસ કુલ જગ્યા: 2237…

Read More

હેલ્મેટ મામલે હાઇકોર્ટનું કડક વલણ,નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત હાઇકોર્ટમાં ટુ-વ્હિલર પર આવતા સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટના નિયમો અને તેની અમલવારી અંગે હાઇકોર્ટ દ્વારા કડક વલણ અપનાવાયું છે. હાઇકોર્ટના કર્મચારીઓ અને અધિકારીઓ માટે રજીસ્ટ્રાર જનરલે નોટીફિકેશન બહાર પાડ્યું છે, જેમાં જણાવાયું છે કે ટુ-વ્હિલર પર આવતા દરેક સ્ટાફ મેમ્બર્સ અને પાછળ બેસતા વ્યકિતએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે….

Read More

સુરતના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ઓળખ, ત્રીજા આરોપી અંગે તપાસ જારી

દુષ્કર્મ કેસ  : વડોદરાના ભાયલી બાદ રાજ્યમાં એક બીજી શરમજનક ઘટના બનવી છે. સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસ ની ફરિયાદ નોંધાઈ છે. સગીરા તેના મિત્ર સાથે ગામની સીમમાં બેઠી હતી, ત્યારે ત્રણ નરાધમોએ આવીને દુષ્કર્મ આચર્યું. આરોપીઓએ સગીરા અને યુવક સાથે મારામારી કરી, યુવકને મારમારી કરીને ભાગવા પર…

Read More

મોદી કેબિનેટે લીધો આ મોટો નિર્ણય, હવે પાકિસ્તાનની સરહદ પાસે બનશે વર્લ્ડ કલાસ રોડ!

મોદી કેબિનેટે : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેમના એજન્ડામાં મુખ્યત્વે બે બાબતો રહી છે. પહેલું, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને બીજું, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ બનાવવું. આ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. મોદી કેબિનેટે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં રોડ સિસ્ટમ સુધારવા માટે મોટો નિર્ણય…

Read More

હરિયાણામાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી?આ રહ્યા હારવાના કારણ!

હરિયાણા  માં સરકાર વિરુદ્ધ કથિત વાતાવરણ હોવા છતાં, કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો અને પાર્ટી સરકાર બનાવવામાં નિષ્ફળ રહી. હરિયાણામાં કોંગ્રેસ કેમ હારી? તેની ઘણી આડઅસરો અને કારણો પ્રકાશમાં આવવા લાગ્યા છે. રાજ્યમાં જૂથવાદ પણ હારનું મુખ્ય કારણ હતું. આવો જાણીએ કોંગ્રેસની હારના મોટા કારણો. હરિયાણામાં, એક સમુદાય એટલે કે જાટ વિરુદ્ધ 35 અન્ય…

Read More

જુહાપુરામાં વિક્રેતા કરી રહ્યા છે ઉઘાડી લૂંટ,ડેરીની પ્રોડકટ પર પ્રિન્ટ ભાવથી વધારે ભાવ લે છે!

જુહાપુરા: આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મધ્યમવર્ગને એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ છે,એવામાં વેપારીઓ પણ લૂંટવામાંથી બાકાત નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોડક્ટની પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા ના વેપારીઓ ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરી રહ્યા છે. ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને દાદાગીરી કરીને તેમની…

Read More

ગુજરાત સરકાર ડ્રગ્સ પર લગામ કસવા માટે નવો કાયદો લાવવાની તૈયારીમાં, ફાંસીની જોગવાઇ પર વિચારણા!

ડ્રગ્સ ની હેરાફેરી કરનારાઓ, વેચનારાઓ અને વપરાશકારો પર વધુ કડક કાર્યવાહી કરવા માટે, ગુજરાત સરકાર એક નવો કાયદો લાવવાની વિચારણા કરી રહી છે જેમાં અપવાદરૂપ કેસોમાં ફાંસીની સજા સહિત લાંબી અને આકરી સજાનો સમાવેશ થશે. વર્તમાન કાયદા હેઠળ મહત્તમ જેલની સજા પાંચ વર્ષ સુધીની છે. તે ડ્રગ સંબંધિત ગુનાઓ સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે…

Read More
ડાકોર

ડાકોર નગર પાલિકામાં 11 માસના કરાર આધારિત આ પોસ્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ

ડાકોર માં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર નજીક નોકરી મેળવવાની સારી તક આવી છે. પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ઝોન હેઠળની ડાકોરનગરપાલિકામાં નોકરી માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યા ભરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે ડાકોર નગરપાલિકા ભરતીની મહત્વપૂર્ણ…

Read More