ભારતીયોની મુક્તિ

પુતિન સરકાર કોન્ટ્રાક્ટ રદ નથી કરી રહી? રશિયન સેનામાંથી ભારતીયોની મુક્તિ અટકી!

ભારતીયોની મુક્તિ: રશિયન સેનામાં ફરજ બજાવતા લગભગ 70 ભારતીયોની મુક્તિ માટેની પ્રક્રિયા હજુ અટકેલી છે. તેની પાછળનું કારણ કોન્ટ્રાક્ટ હોવાનું કહેવાય છે. હકીકતમાં, રશિયન સત્તાવાળાઓએ તેના લશ્કરી સેવા કરારને રદ કર્યો નથી. કેસ સાથે જોડાયેલા લોકોએ શનિવારે આ જાણકારી આપી. યુક્રેન સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા 9 ભારતીયોના મોત થયા છે. આ પછી, રશિયન સૈન્ય એકમોમાં…

Read More
ઇમારત ધરાશાયી

UPના લખનઉમાં વેરહાઉસની ઇમારત ધરાશાયી થતા 5 લોકોના મોત, 23 ઘાયલ

ઇમારત ધરાશાયી : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. થાંભલા પર નિર્માણાધીન બિલ્ડીંગ પડતાની સાથે જ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. કહેવાય છે કે આ બિલ્ડિંગમાં ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના વેરહાઉસ પણ હતા. દુર્ઘટના સમયે વેરહાઉસમાં ઘણા કામદારો હાજર હતા અને કાટમાળ…

Read More

આખરે પાકિસ્તાનના આર્મી ચીફે સ્વીકાર્યું, કારગિલ યુદ્વમાં અનેક જવાનો માર્યા ગયા

પાકિસ્તાન આર્મી ચીફ:  1999ના કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની સીધી સંડોવણી હોવાનું પાકિસ્તાની સેનાએ પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર્યું છે. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. શુક્રવાર, 6 સપ્ટેમ્બરના રોજ રક્ષા દિવસના અવસર પર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે, કારગીલમાં પાકિસ્તાની સેનાના જવાનોના મૃત્યુને આખરે…

Read More
iPhone

આ iPhones 9 સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે! જુઓ યાદી

જો તમે iPhone નો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. Apple ટૂંક સમયમાં ઘણા ફોન બંધ કરી શકે છે. જો તમે iPhone નો ઉપયોગ કરો છો તો તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. ખરેખર, Apple 9 સપ્ટેમ્બરે iPhone16 સીરિઝ લોન્ચ કરવા જઈ રહી છે. નવી આઈફોન સીરીઝના આવ્યા બાદ ઘણા જૂના આઈફોન…

Read More
જૂનાગઢ

પાકિસ્તાને હવે જૂનાગઢનો રાગ આલાપ્યો, પોતાનો ભાગ ગણાવ્યો!

 દુનિયાભરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કુખ્યાત પાકિસ્તાને ગુજરાતમાં સ્થિત જૂનાગઢ ને લઈને બફાટ કર્યું છે. જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતા તેમણે કહ્યું છે કે ભારતે તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. જિયો ટીવી અનુસાર, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જૂનાગઢને લઈને આ નિવેદન આપ્યું છે. મુમતાઝ ઝહરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જૂનાગઢ અંગે…

Read More
સ્ટાર પ્રચારકો

ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, જુઓ સંપૂર્ણ યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા સહિત ઘણા નેતાઓના નામ સામેલ છે. મનોહર લાલ ખટ્ટર અને જી કિશન રેડ્ડીના નામ ( સ્ટાર પ્રચારકો)…

Read More

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં 40 નામ સામેલ કરવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં પહેલું નામ મલ્લિકાર્જુન ખડગેનું છે. જ્યારે બીજું નામ સોનિયા ગાંધીનું પણ છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ-પ્રિયંકાના નામ પણ સામેલ છે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ખડગે, સોનિયા ગાંધી…

Read More
મોદક

10 દિવસ સુધી બાપ્પાને 10 અલગ-અલગ પ્રકારના મોદક ચઢાવો, જાણો રેસિપી

મોદક મહારાષ્ટ્રની પ્રખ્યાત મીઠાઈ છે. આ મીઠાઈ ગણેશ ચતુર્થીના અવસર પર બાપ્પાને ચઢાવવામાં આવે છે. સ્ટીમ મોદક, તળેલા મોદક અને ચોકલેટ મોદક જેવા ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. આ બધાનો સ્વાદ અદ્ભુત છે અને તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી. જો તમે પણ 10 દિવસ સુધી બાપ્પાને ઘરમાં બિરાજમાન કર્યા હોય તો તેમને દરરોજ…

Read More

સિક્કિમમાં સેનાનું વાહન 300 ફુટ ખાઇમાં પડી ગયું, 4 જવાન શહીદ,જુઓ વીડિયો

સિક્કિમમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. ભારતીય સેનાનું  વાહન 300 ફૂટ ખાઈમાં પડી ગયું, જેમાં 4 જવાનો શહીદ થયા. માહિતી મળ્યા બાદ સેના અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી છે. ખાઈમાં પડેલા વાહનમાંથી જવાનોના મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાના એક અધિકારીએ…

Read More
બળાત્કાર

ભારતમાં બળાત્કારના 10માંથી 7 કેસમાં આરોપીઓને સજા થતી નથી! આ છે દેશની વાસ્તવિકતા

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને સમગ્ર દેશ ગુસ્સામાં છે. દરેક જણ આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે બળાત્કારના કેસમાં આરોપીઓને સજા થતાં ઘણો સમય પસાર થઈ જાય છે. તપાસમાં વિલંબને કારણે વર્ષો સુધી ટ્રાયલ ચાલુ રહે છે. આરોપીઓને લાંબી કાનૂની પ્રક્રિયાનો…

Read More