મહેમદાવાદમાં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત 12મી ભવ્ય રથયાત્રા નીકળશે, 130 નિવૃત સૈનિકો કરશે રથનું સંચાલન

મહેમદાવાદ રથયાત્રા: અષાઢી બીજના પવિત્ર દિવસે મહેમદાવાદના વાત્રક નદીના કિનારે આવેલા ભવ્ય સિદ્ધિવિનાયક મંદિરથી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા સવારે 9 વાગ્યે પ્રસ્થાન કરશે. આ રથયાત્રાનું સંચાલન 130 નિવૃત્ત સૈનિકો દ્વારા કરવામાં આવશે, જેમાં મહેમદાવાદ તાલુકાના 52 ગામોના હજારો શ્રદ્ધાળુઓએ એક મુઠી મગ અભિયાન હેઠળ મગ દાન કરીને ભાગ લીધો છે. આ…

Read More

મહેમદાવાદના દંપતી સાથે 14 લાખની ઠગાઈ: કેનેડા વિઝાના નામે પ્રાનીલ એજ્યુકેશનના સંચાલકોએ કરી છેતરપિંડી

વર્ક પરમિટ વિઝા છેતરપિંડી:  મહેમદાવાદના રહેમતનગર વિસ્તારમાં રહેતા ખુશ્બુ નિઝામુદ્દીન સૈયદ અને તેમના પતિ નિઝામુદ્દીન સૈયદ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 14 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પ્રાનીલ એજ્યુકેશન સર્વિસના સંચાલકો સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.પ્રાનીલ એજ્યુકેશન સર્વિસ જેવી સંસ્થાઓ લોકોના વિદેશ…

Read More

USના હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી,ઇરાને સત્તાવાર આપ્યું નિવેદન

Iran-Israel War –અમેરિકા હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ જોડાઈ ગયું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ સેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સુવિધાઓ પર ‘ખૂબ જ સફળ’ હુમલા કર્યા છે. અગાઉ, ઈરાને ઇઝરાયલ તરફ ડઝનબંધ ડ્રોન છોડ્યા હતા. યુએસ હુમલા બાદ, ઈરાનની પરમાણુ એજન્સી દ્વારા એક નિવેદન જારી…

Read More

અમેરિકાએ B-2 બોમ્બથી ઈરાનમાં મચાવી ભારે તબાહી!

 B-2 બોમ્બ: છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકા હવે આ યુદ્ધમાં પ્રવેશી ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમેરિકાના હુમલાની માહિતી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કરવામાં આવ્યો છે. એવું…

Read More

ઇઝરાયેલને બચાવવા અમેરિકાએ ઇરાનના પરમાણુ ઠેકાણા પર કર્યો હુમલો

અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો – ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે….

Read More

ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાર્ટર્ડ વિમાન દિલ્હી પહોંચ્યું,બીજી ફલાઇટ સવારે 10 વાગે આવશે

ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન – ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ, ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન શુક્રવારે રાત્રે લગભગ 11:40 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ ફ્લાઇટ ઈરાનમાં…

Read More

શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારી,રેકોર્ડ બનાવ્યો

શુભમન ગિલ – ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા ગિલે સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂઆત કરી છે. 20 જૂન શુક્રવારથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં નવા ભારતીય કેપ્ટન ગિલે આશ્ચર્યજનક સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ…

Read More

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવી સમસ્યા,પાયલોટે રનવે પર રોક્યું વિમાન

વિમાન દુર્ઘટના ટળી: તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આજે (શુક્રવારે) એર ઇન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પાયલોટે ટેકઓફ કરતા પહેલા રનવે પર વિમાન રોકી દીધું.પાયલટ દ્વારા સમયસર લેવામાં આવેલી કાર્યવાહીને કારણે, સંભવિત ભય ટળી…

Read More

cluster bomb: ઈરાને ઈઝરાયલ પર ફેંકેલો ક્લસ્ટર બોમ્બ શું છે!123 દેશોમાં આ બોમ્બ પર છે પ્રતિબંધ

cluster bomb:  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ઈરાને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ સામાન્ય લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે જાણીતો છે. ઈઝરાયલી સેના દ્વારા ક્લસ્ટર બોમ્બના ઉપયોગની પુષ્ટિ કરવામાં આવી છે. IDF એ જણાવ્યું હતું કે 19 જૂને ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી એક મિસાઈલમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતો. બંને દેશો…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More