મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More
બરેલી

બરેલીમાં જુમ્માની નમાઝને લઈને એલર્ટ: બે દિવસ માટે ઇન્ટરનેટ સેવા ફરી બંધ

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે અને જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર ફરી એકવાર એલર્ટ મોડ પર છે. ગત શુક્રવારે (૨૬ સપ્ટેમ્બર) થયેલા બબાલ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં, તકેદારીના ભાગરૂપે ફરીથી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. શાસનના નિર્દેશ પર જિલ્લામાં ગુરુવારે (આજે) બપોરે ૩:૦૦ વાગ્યાથી ઇન્ટરનેટ સેવા…

Read More

માનવસેવા એજ પ્રભુસેવા: દિન બેદારી ગ્રુપ અને શનાયા ફાઉન્ડેશનના મુખ્તિાર શેખની માનવસેવા ગાથા

મહેમદાવાદ: સમાજસેવાના ઉત્તરદાયિત્વને ખરા અર્થમાં નિભાવીને, મહેમદાવાદ સ્થિત ‘દિન બેદારી ગ્રુપ’ અને ‘શનાયા ફાઉન્ડેશન’ આજે માનવતા અને મદદગારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ બંને સંસ્થાઓ માત્ર મહેમદાવાદ તાલુકા પૂરતી જ સીમિત ન રહેતા, જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય ત્યાં મદદ પહોંચાડવા માટે હંમેશાં અગ્રેસર રહે છે. આ સેવાકાર્યોનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ મુખ્તિાર શેખ…

Read More
GUJARAT BJP

ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત આ દિવસે કરવામાં આવશે,પ્રમુખની દાવેદારીમાં આ નામો સૌથી આગળ

ગુજરાત ભારતીય જનતા પાર્ટી (GUJARAT BJP) ના સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશથી, પ્રદેશ પ્રમુખની પસંદગીની પ્રક્રિયાને લઈને કમલમ (પ્રદેશ કાર્યાલય) ખાતે ધમધમાટ શરૂ થયો છે. નવા પ્રદેશ પ્રમુખ માટેનું સત્તાવાર નોટિફિકેશન અને ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો મુજબ, આ વખતે ઓબીસી (અન્ય પછાત વર્ગ) ઉમેદવાર પર પસંદગીની મહોર મારવામાં…

Read More

આખરે ઇઝરાયેલ કતાર સામે ઝુક્યો,દોહા પર હુમલા મામલે માંગી માફી

 કતાર : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલી બેઠક દરમિયાન જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીની ફોન પર માફી માંગી હોવાના અહેવાલ છે. આ માફી ૯ સપ્ટેમ્બરના રોજ કતારની રાજધાની દોહામાં ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલાને લઈને માંગવામાં આવી છે, જેનો હેતુ…

Read More
PM Modi

PM Modi એ કરી પોસ્ટ, મેદાન પર પણ ઓપરેશન સિંદૂર સફળ, ભારત જીત્યું’ પાકિસ્તાન પરની ભવ્ય જીત બાદ PM મોદીનો ખાસ સંદેશ

PM Modi: દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટીમ ઇન્ડિયાએ ખિતાબ જીતી લેતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ભારતીય ક્રિકેટ ટીમની આ ભવ્ય જીત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય દિગ્ગજોએ ટીમને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. #OperationSindoor on the games field. Outcome is the same…

Read More
AsiaCup2025

AsiaCup2025 ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ 9મી વખત ટાઇટલ જીત્યું!

દુબઈમાં રમાયેલા AsiaCup2025  ની રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો. પાકિસ્તાનની ઇનિંગ્સ: શાનદાર શરૂઆત, કંગાળ અંત AsiaCup2025 પાકિસ્તાની ટીમને ઓપનર સાહિબઝાદા ફરહાન (57 રન, 38 બોલમાં) અને ફખર ઝમાન (47…

Read More

દુબઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા… નકવી સ્ટેજ પર, ભારતીય ખેલાડીઓએ PCB વડા પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

 PCB : એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી સ્ટેજ પર ટ્રોફી પકડીને ઉભા હતા, પરંતુ ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ પાકિસ્તાની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. સ્ટેજ પર છેલ્લા એક કલાકથી નાટક ચાલી રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે…

Read More

નડિયાદમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની શાનદાર ઉજવણી,નવા પ્રમુખ તરીકે પ્રદિપસિંહ ડાભીની કરાઇ વરણી

ખેડા જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે નડિયાદની એક્વાયસ હોટલ ખાતેવર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ખેડા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી …

Read More

અમદાવાદમાં ‘વકફ બચાઓ અભિયાનની કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઇ, અનેક ધાર્મિક વડાઓ સાથે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ (AIMC), ગુજરાતના નેતૃત્વ હેઠળ તારીખ 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના રોજ રાત્રે 9:૦૦ વાગ્યે ‘વકફ બચાઓ અભિયાન’ અંતર્ગત એક સફળ અને જનજાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકફ મિલ્કતોના સંરક્ષણ અને યોગ્ય ઉપયોગ પર સમાજમાં જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય અને વકફની મિલકત બચાવવા અંગેની વિસ્તૃત ચર્ચા  સાથે યોજાયેલ આ કાર્યક્રમ AIMCની મિલી…

Read More