Asia Cup 2025

Asia Cup 2025 માં ભારતે UAE ને માત્ર 27 બોલમાં 9 વિકેટે હરાવ્યું

Asia Cup 2025 માં, ટીમ ઈન્ડિયાએ UAE ને 9 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી છે. આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. UAE ની ટીમ પહેલા બેટિંગ કરતી વખતે ફક્ત 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવે 4 વિકેટ અને શિવમ દુબેએ 3 વિકેટ મેળવી….

Read More
Emir of Qatar:

Emir of Qatar: PM મોદીએ કતારના અમીર સાથે ફોન પર કરી વાતચીત, ઇઝરાયલી હુમલાઓની નિંદા કરી

Emir of Qatar : કતારની રાજધાની દોહા પર ઇઝરાયલી હુમલાના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે વાત કરી અને હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે ભારત કતારની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે અને રાજદ્વારી દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવાની તરફેણ કરે છે. બુધવારે…

Read More
BJP workshop

BJP workshop માં PM મોદીની સાંસદોને સલાહ, ટિફિન બેઠકથી સ્વચ્છતા સુધી, નવીન વિચારો સાથે આગળ વધો

BJP workshop રવિવારે ભાજપના સાંસદો માટે આયોજિત વર્કશોપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે જીએસટી સુધારાઓની પ્રશંસા કરી હતી અને એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, પાર્ટી દેશભરમાં જીએસટીના લાભો જનતા સુધી પહોંચાડવા માટે એક ઝુંબેશ શરૂ કરશે. પીએમ મોદી રવિવારે સાંસદો સાથે હતા અને વર્કશોપના પહેલા દિવસે…

Read More
BhadarviPoonam

BhadarviPoonam: અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો 2025 સંપન્ન, 40 લાખથી વધુ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

બનાસકાંઠા જિલ્લાના અંબાજી શક્તિપીઠમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલ BhadarviPoonam નો મહામેળો આજે વિધિવત રીતે સંપન્ન થઈ ગયો. આ પાવન પ્રસંગે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. મેળાના અંતે જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ 40,41,306 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો. આ મહામેળો ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાથી ભરપૂર રહ્યો, જેમાં…

Read More
Lunar eclipse

Lunar eclipse: ચંદ્રગ્રહણ દરમિયાન બ્લડ મૂન દેખાયો; ચંદ્ર વિવિધ રંગોમાં દેખાયો, જુઓ તસવીરો

Lunar eclipse:  રવિવારે દેશભરના લોકોએ આકાશ તરફ નજર રાખીને દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો માણ્યો. દિલ્હીમાં પણ લોકો આ ખગોળીય ઘટનાને જોવા માટે ઉત્સાહિત હતા. ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યે શરૂ થયું, જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકવા લાગ્યો. દિલ્હીમાં વાદળો વચ્ચે ચંદ્ર સંતાકૂકડી રમતો જોવા મળ્યો, જે લોકો માટે એક અનોખો અનુભવ હતો. Lunar eclipse ; ચંદ્રના…

Read More
Karnataka Cabinet

Karnataka Cabinet નો મોટો નિર્ણય: સ્થાનિક ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ!

Karnataka Cabinet : કોંગ્રેસના મત ચોરીના આરોપો વચ્ચે, કર્ણાટક સરકારે જાહેરાત કરી છે કે તે રાજ્યમાં EVM ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાની ભલામણ કરશે. કર્ણાટક કેબિનેટે નિર્ણય લીધો છે કે રાજ્યમાં યોજાનારી પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને ભલામણ કરવામાં આવશે. ચાલો જાણીએ કે…

Read More
લાલાભાઇ

લાલાભાઇની માનવસેવા, આણંદમાં ઇદે મિલાદુન્નબીના પર્વ પર ભૂખ્યાઓને કરાવ્યું ભોજન!

 લાલાભાઇની માનવસેવા:  આણંદ રેલ્વે સ્ટેશન પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યા લોકો માટે ભોજનની વ્યવસ્થા એક પ્રેરણાદાયી પહેલ બની રહી છે. આ ટ્રસ્ટ નિયમિત રીતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક ભૂખ્યાને ભોજન આપવાનું છે. આ વર્ષે, ઇદે મિલાદુન્નબીના પવિત્ર પર્વ પર પણ લાલાભાઇ મલેકે એક દાતા તરીકે…

Read More
Nirmala Sitharaman

Nirmala Sitharamanએ કરી મોટી જાહેરાત,ટૂંક સમયમાં ટેરિફથી પ્રભાવિત લોકો માટે ખાસ પેકેજ

Nirmala Sitharaman:  ભારત ટૂંક સમયમાં યુએસ ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ પેકેજની જાહેરાત કરવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે આ અંગે માહિતી આપી છે. નોંધનીય છે કે ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફને કારણે ભારતની નિકાસ પર અસર પડી છે. ગયા મહિને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર ટેરિફ લાદ્યો હતો. ભારત દ્વારા રશિયા…

Read More
Library:

Library: હવે વાંચન અભિયાનને મળશે વેગ, ગુજરાત સરકાર નવી 71 લાઇબ્રેરી શરૂ કરશે

Library: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. આ યોજના અંતર્ગત તાલુકા સ્તરે 71 નવી સરકારી લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત વર્ષે 21 જિલ્લાના 50 તાલુકાઓ અને 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 64 લાયબ્રેરી શરૂ કરવાની યોજના હતી, જેમાંથી 53…

Read More
CM Bhupendra Patel

CM Bhupendra Patel ના હસ્તે 30 શિક્ષકોનું કરાયું સન્માન

CM Bhupendra Patel એ  શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશી સંસ્કારોનું સિંચન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૭મી જન્મજયંતી અને શિક્ષક દિવસના અવસરે તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શિક્ષકોએ તેમનામાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ કેળવવાની…

Read More