ઠાસરામાં વીજકરંટથી મોત

ઠાસરામાં વીજકરંટ લાગતા 3 લોકોના કરૂણ મોત

ઠાસરામાં વીજ કરંટથી મોત- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા મહારાજના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કૂવાની મોટરમાંથી વીજળીનો કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોનું અકાળે મોત થયું છે. આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે સાસુને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જી…

Read More
Raid 2 leaked online

RAID 2 રિલીઝ થતાં જ ઓનલાઇન લીક, અજ્ય દેવગનને ફટકો

Raid 2 leaked online- અજય દેવગનની ફિલ્મ ‘રેઇડ 2’ સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં અજય દેવગન (AJAYDEVGAN) ઉપરાંત રિતેશ દેશમુખ અને વાણી કપૂર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે. અજય દેવગણ ફરી એકવાર અમય પટનાયકની ભૂમિકામાં પાછો ફર્યો છે. ફિલ્મને પહેલા દિવસે સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગે છે, જે એક સકારાત્મક સંકેત…

Read More

અંબાજી મંદિરમાં બે મહિના સુધી અન્નકૂટ આ કારણથી કરાયા બંધ

અંબાજી મંદિર અન્નકૂુટ બંધ – શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ જણાવતા કહ્યું કે, ઋતુ અનુસાર…

Read More
ચંડોળા રાહત શિબિરની માંગ

પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે ચંડોળાના બેઘર થયેલા ભારતીયો માટે રાહત શિબિરની કરી માંગ

 રાહત શિબિરની માંગ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે, બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આ મેગા ડિમોલિશનની કામગીરીમાં આ વિસ્તારમાં રહેતા ભારતીય ગરીબ અને મજૂરવર્ગ પરથી છત હટી જતા તેઓ બેઘર થઇ ગયા છે. આ લોકો પાસે…

Read More

ગુજરાતના પેન્શનરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે હયાતી ખરાઇ માટે ધક્કા નહીં ખાવા પડે!

ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક…

Read More
લલ્લા બિહારી ધરપકડ

ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા દિવસે 2000થી વધુ ગેરકાયદે મકાનો જમીનદોસ્ત, લલ્લા બિહારીની ધરપકડ

 લલ્લા બિહારી ધરપકડ – અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી. બે દિવસમાં 2000થી વધુ ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લલ્લા બિહારી (Lalla Bihari arrested) અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની ધરપકડ કરી છે. આ બાપ-દીકરાએ સરકારી જમીન…

Read More
જાતિગત વસ્તી ગણતરી

મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિગત વસ્તી ગણતરી કરાવશે

જાતિગત વસ્તી ગણતરી  – મોદી કેબિનેટે (MODI CABINET) જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. જાતિગત વસ્તી ગણતરી મુખ્ય વસ્તી ગણતરીમાં જ કરવામાં આવશે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારોએ જાતિગત વસ્તી (Caste Census) ગણતરીનો…

Read More

ભારત પહેલા પાકિસ્તાનના આ 5 ટાર્ગેટ નેસ્તનાબૂદ કરશે!

ભારત કરશે જવાબી કાર્યવાહી – 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ હુમલાથી લોકો ગુસ્સે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતે કહ્યું છે કે તે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં પ્રાથમિકતા લેશે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન હાઈ એલર્ટ મોડ પર છે….

Read More
મહેમદાવાદ જડબેસલાક બંધ

પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ

મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી. મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે…

Read More
Madhar Dairy increased the price of milk

Madhar Dairy increased the price of milk :મધર ડેરીએ દૂધના ભાવમાં લિટર દીઠ ₹2નો કર્યો વધારો

Madhar Dairy increased the price of milk – બુધવાર એટલે કે 30 એપ્રિલની સવારથી રાજધાની દિલ્હી સહિત દેશભરમાં મધર ડેરીના દૂધના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. મધર ડેરીના જણાવ્યા અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે 30 એપ્રિલથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. દૂધના ભાવમાં વધારાને કારણે લોકોના ખિસ્સા…

Read More