PM મોદીનો સીધો સંદેશ

PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!

PM મોદીનો સીધો સંદેશ-  22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…

Read More

ATM Rule Change- 1 મેથી ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

ATM Rule Change- જો તમે રોકડ ઉપાડવા માટે વિવિધ બેંકોના એટીએમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમને ચોંકાવી દે તેવા છે. આવતા મહિનાની શરૂઆત સાથે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થવા જઈ રહ્યું છે અને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારું ખિસ્સું હળવું થઈ જશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં…

Read More
સાયલા તાલુકામાં SMCના દરોડા

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામમાં SMCના દરોડા!78 લાખનો દારૂ ઝડપાયો

સાયલા તાલુકામાં SMCના દરોડા – સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાં બહારના રાજ્યમાંથી દાણચોરીએ લવાયેલા વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 6342 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂ. 1,13,65,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં એક…

Read More
ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

ચંડોળા તળાવ વિસ્તારના ડિમોલિશન – અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સવારથી જ ગેરકાયદે બાંધકામો સામે મોટાપાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ છે. આ કામગીરીમાં 2000થી વધુ પોલીસકર્મીઓ, 60 જેસીબી મશીનો, 60 ડમ્પર અને ડ્રોનની મદદથી ચુસ્ત દેખરેખ હેઠળ બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે, જે આ વિસ્તારને અતિક્રમણમુક્ત…

Read More

પહેલગામ હુમલાની અસર, ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કરાવ્યું કેન્સલ!

ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ- જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા પહલગામના બૈસરણ મેદાનમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં સુરતના શૈલેષભાઈ હિમ્મતભાઈ કળથીયા સહિત અન્ય ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા, જેના કારણે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ગુજરાતી પ્રવાસીઓમાં ભયનો…

Read More
ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન

ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનો ફાર્મ હાઉસ જમીનદોસ્ત

ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન – અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ તરીકે ઓળખાતા ગેરકાયદે બાંધકામો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ મેગા ઓપરેશનમાં 50 જેસીબી, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે,…

Read More

14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી, પાંચ મોટા રેકોર્ડ તોડ્યા

વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી –   વૈભવ સૂર્યવંશી વિશ્વ કદાચ આ નામ હવે ક્યારેય નહીં ભૂલે. માત્ર 14 વર્ષની ઉંમરના આ કિશોરે IPL 2025માં એવું કારનામું કર્યું છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 11 સિક્સર…

Read More
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં CBI બાદ EDને પણ કોઇ પુરાવા ન મળ્યા!

કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ – કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2010 કૌભાંડમાં બહુચર્ચિત મની લોન્ડરિંગ તપાસનો આખરે 14 વર્ષ પછી અંત આવ્યો છે. દિલ્હીની એક ખાસ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો છે, અને તેની તપાસ બંધ કરી દીધી છે. આ સાથે, ભારતના સૌથી મોટા અને સૌથી વધુ ચર્ચિત કૌભાંડોમાંના એક પર કાનૂની પ્રક્રિયાનો અંત…

Read More
Nawaz Sharif's message to PM Shahbaz

નવાઝ શરીફનો PM શાહબાઝને સંદેશ:ભારત સાથે ટકરાવ નહીં, સમાધાનની તૈયારી બતાવો

Nawaz Sharif’s message to PM Shahbaz – પાકિસ્તાનના ત્રણ વખતના વડા પ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ (પીએમએલ-એન) ના સ્થાપક નવાઝ શરીફે તેમના નાના ભાઈ અને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફને સલાહ આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત સાથે અથડામણ કરવા કે આક્રમકતા બતાવવાને બદલે, તેની સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવા જોઈએ….

Read More
પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટ

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટમાં 7 લોકોના મોત

પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં વિસ્ફોટ – ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે, પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં એક મોટો વિસ્ફોટ થયો છે. જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. વિસ્ફોટ શા માટે થયો અને તેની પાછળ કોણ છે તે અંગે સચોટ માહિતી હમણાં જ બહાર આવી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ ઘણો…

Read More