ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 7 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના આરોપીને ફાંસીની સજા

ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – ખંભાત સેશન્સ કોર્ટે 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદાએ ન્યાયની આશા જગાવી છે અને સમાજમાં આવા ગંભીર અપરાધો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. ખંભાત સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો – નોંધનીય છે કે…

Read More

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મોદી સરકાર આ 3 વિકલ્પો પર વિચારણા કરતી હશે!

પાકિસ્તાનને પાઠ ભણાવવા  – પહેલગામ આતંકી હુમલા બાદથી જ દરેકના મનમાં એક જ સવાલ છે – મોદી સરકાર આ વખતે પાકિસ્તાન સામે શું મોટું એક્શન લેવા જઈ રહી છે. સર્જિકલ અને એર સ્ટ્રાઈક બધાએ જોઈ છે, શું આ વખતે કંઈક મોટું કરવાની તૈયારી છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે આતંકવાદીઓને…

Read More

આતંકવાદી સમાજમાં ભાગલા પાડવા માગે છે: રાહુલ ગાંધી

પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ આજેરાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે  ગયા છે. આ દરમિયાન તે આતંકવાદી હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને પણ મળ્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજમાં ભાગલા પાડવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ ન થવા દઈએ. હું બધાને કહેવા માંગુ છું કે આખો દેશ સાથે છે. જે…

Read More

ભારતના આક્રમણ વલણથી પાકિસ્તાનમાં ખૌફ, ટ્રમ્પના શરણે પહોંચ્યા!

પાકિસ્તાનમાં ખૌફ – જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા ઘાતક આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અત્યંત તીવ્ર બન્યો છે. આ હુમલામાં બૈસરણ મેદાનમાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય નાગરિકો હતા. ભારત સરકારે આ હુમલા માટે પાકિસ્તાનના આતંકી સમૂહો અને તેમને ટેકો આપનારી પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી…

Read More

‘ધાર્મિક અધિકારોમાં કોઈ દખલ નહીં’ કેન્દ્ર સરકારે વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

  કેન્દ્ર સરકારે વકફ કાયદા  – કેન્દ્ર સરકારે વકફ એમેન્ડમેન્ટ એક્ટ પર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટને આપેલા તેના જવાબમાં, સરકારે કાયદાનો બચાવ કર્યો છે, એટલે કે તેને ન્યાયી ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી, વપરાશકર્તા દ્વારા વકફ માત્ર નોંધણીના આધારે માન્ય છે અને મૌખિક રીતે નહીં.કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું કે વક્ફ…

Read More

અમિત શાહે આપ્યા રાજ્યના મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ, પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

પાકિસ્તાનીઓને પાછા મોકલો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાના નિર્દેશ આપ્યા છે.આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાનના લોકોને પોતપોતાના…

Read More

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સરકારે બે હેલ્પલાઈન નંબર કર્યા શરૂ

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી- જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મોત થયા છે. ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કાશ્મીર ફરવા ગયા હતા, પરંતુ આ હુમલા બાદ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે.રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાંથી કાશ્મીરમાં હાજર…

Read More

ભારત-પાકિસ્તાન પર રશિયન મીડિયાનો દાવો,બંને પરમાણુ દેશો વચ્ચે મોટું થશે!

રશિયન મીડિયાનો દાવો – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા કડક નિર્ણયોને કારણે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે માત્ર રાજદ્વારી સ્તરે જ પાકિસ્તાનથી દૂરી નથી કરી પરંતુ હવે સૈન્ય સ્તરે દરેક મોરચે જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયન મીડિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે…

Read More

ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને કોણે મોકલ્યો ઈમેલ

ગૌતમ ગંભીરને ધમકી –  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ગંભીરને ઈમેલ મોકલ્યો હતો કે- હું તને મારી નાખીશ… ગંભીરે બુધવારે (24 એપ્રિલ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકી ISIS કાશ્મીર દ્વારા…

Read More

PM મોદીની ખુલ્લી ચેતવણીઃઆતંકવાદીઓનો જડમૂળથી કરી નાંખીશું ખાત્મો

PM મોદીની ખુલ્લી ચેતવણી  પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો સમય આવી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું કે દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે, જે…

Read More