પોપ ફ્રાન્સિસનું અવસાન

પોપ ફ્રાન્સિસનું અવસાન બાદ હવે નવા પોપ કોણ બનશે? પસંદગી કેવી રીતે થાય છે?

રોમન કેથોલિક ચર્ચ ના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે (21 એપ્રિલ) 88 વર્ષની વયે અવસાન થયું. તેઓ કિડનીની ગંભીર બિમારીથી પીડિત હતા. પોપ ફ્રાન્સિસના અવસાન બાદ નવા પોપ કોણ બનશે અને તેઓ કેવી રીતે ચૂંટાશે? આ અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ચાલો નવા પોપ ફ્રાન્સિસની પસંદગીની સમગ્ર પ્રક્રિયાને સમજીએ. પોપ એ…

Read More
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કર્યું જાહેર, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ – ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ખેલાડીઓના કેન્દ્રીય કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની 30 ખેલાડીઓની તુલનામાં વધારે છે. આ વખતે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસીએ ચર્ચા જગાવી છે, જ્યારે ઋષભ પંતને…

Read More
ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો

ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત સહિત 6 રાજ્યના વિધાર્થીઓના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

 ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો  – અમેરિકા અને કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં કડકાઈ લાવી છે. ખાસ કરીને ભારતના ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે આ બદલાયેલા નિયમો ભારે પડી શકે છે.આ પગલાંથી હજારો એવા ભારતીય વિદ્યાર્થીઓને આઘાત પહોંચ્યો છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ…

Read More
ઐતિહાસિક રોજા-રોજી

મહેમદાવાદના ઐતિહાસિક રોજા-રોજીના બાંધકામનો વર્ષ ખોટું દર્શાવવામાં આવ્યું,રજૂઆત કર્યા છંતા કોઇ કાર્યવાહી નહીં

ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.  ઐતિહાસિક રોજા-રોજી-   મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર…

Read More
મૈયત ગુસ્લ વાન

આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ વાન” સેવા કરાઇ કાર્યરત

મૈયત ગુસ્લ વાન- આજના ઝડપી શહેરજીવન અને  વસવાટભર્યા વિસ્તારોમાં અવસાન બાદની ધાર્મિક વિધિઓમાં થતી મુશ્કેલીઓના નિવારણ માટે આણંદ શહેરમાં એક અનોખી અને સેવા-સહજ પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મ અનુસાર મૃત્યુ બાદ શબને સ્નાન કરાવવામાં (ગુસ્લ) આપવા માટે જે વિધિ કરવામાં આવે છે તેને “ગુસ્લ” કહેવામાં આવે છે. આણંદ શહેરમાં મુસ્લિમ સમાજ માટે “મૈયત ગુસ્લ…

Read More
પોપ ફ્રાન્સિસનું અવસાન

પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકે સમાચારની પુષ્ટિ કરી

પોપ ફ્રાન્સિસનું અવસાન – પોપ ફ્રાન્સિસ, રોમન કેથોલિક ચર્ચના પહેલા લેટિન અમેરિકન પોન્ટિફ, નો રોમમાં 88 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકને સોમવારે જાહેર કરેલા વિડીયો નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.વેટિકનની માહિતી મુજબ, પોપ ફ્રાન્સિસને છેલ્લા એક અઠવાડિયાથી રોમની જેમેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બંને ફેફસામાં ન્યુમોનિયા અને સંકુલ ચેપથી…

Read More
નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી

નિશિકાંત દુબેની મુસીબત વધી, BJP સાંસદ વિરૂદ્ધ SCમાં અવમાનનાની અરજી દાખલ

નિશિકાંત દુબે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી-બીજેપી સાંસદ નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમની સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે. ભાજપના સાંસદ વિરુદ્ધ આ અરજી પૂર્વ આઈપીએસ અધિકારી અને આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુરે દાખલ કરી છે.અરજદાર અમિતાભ ઠાકુરે પોતાની અરજીમાં ભાજપના સાંસદના નિવેદનને ન્યાયતંત્રની ગરિમા વિરુદ્ધ ગણાવ્યું છે…

Read More

સિતારે જમીન પર આ દિવસે થશે રિલીઝ,જાણો ફિલ્મની સ્ટોરી શું છે!

સિતારે જમીન પર- બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સિતારા જમીન પર ફિલ્મમાં જોવા મળવાનો છે. તેના ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આમિર ખાને 2024માં ફિલ્મ મિસિંગ લેડીઝના શૂટિંગ દરમિયાન આ ફિલ્મની જાહેરાત કરી હતી. તે 2007ની ફિલ્મ તારે જમીન પરની સિક્વલ છે અને તે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મની ખાસ વાત એ છે…

Read More
વિરાટની 67મી IPL અડધી સદી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 7 વિકેટે હરાવ્યું, કોહલીએ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

વિરાટની 67મી IPL અડધી સદી-  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને તેમના ઘરે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ તેની 67મી IPL અડધી સદી ફટકારી હતી. તેણે ડેવિડ વોર્નરનો સૌથી વધુ અર્ધશતકનો રેકોર્ડ તોડ્યો છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS)ને તેમના હોમ…

Read More
પાકિસ્તાન હિન્દુ મંત્રી હુમલો

પાકિસ્તાનના સિંધમાં હિન્દુ મંત્રી પર હુમલો, શાહબાઝ શરીફે તપાસના આદેશ આપ્યા

પાકિસ્તાન હિન્દુ મંત્રી હુમલો :  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નવી કેનાલ પ્રોજેક્ટના વિરોધ દરમિયાન હિંદુ રાજ્ય મંત્રી ખેલ દાસ કોહિસ્તાની પર હુમલો થયો છે. શનિવારે થટ્ટા જિલ્લામાંથી પસાર થતી વખતે પ્રદર્શનકારીઓએ તેમના કાફલા પર ટામેટાં અને બટાટા ફેંક્યા અને પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. અધિકારીઓએ જણાવ્યું કે કોહિસ્તાનીને કોઈ ઈજા થઈ નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મંત્રીને…

Read More