બિહારમાં કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર રમશે, તેજસ્વીને દિલ્હી બોલાવીને આપ્યા સંકેત

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવને દિલ્હી બોલાવીને કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે બિહારમાં ફ્રન્ટ ફૂટ પર રમશે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ મંગળવારે પટનામાં મહાગઠબંધનની બેઠક પહેલા મળ્યા હતા. અગાઉ કોંગ્રેસીઓ ચૂંટણીના પ્રશ્નો ઉકેલવા લાલુના દરબારમાં જતા હતા. તો લાલુના પક્ષે ઉપરનો હાથ હતો. હવે બદલાયેલી કાર્યશૈલી સાથે કોંગ્રેસ આરજેડી સાથે તેની…

Read More

અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી રહેશે બંધ

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આ સેવા ઉપલબ્ધ નહીં હોય. અંબાજી ગબ્બર પર આ નિર્ણય મધમાખીના પૂડા ઉડાડવાની કામગીરીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. આ માહિતી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. ટ્રસ્ટના…

Read More

હજ ક્વોટામાં ભારે કાપ, ભારતના હજારો મુસ્લિમોનું હજનું સપનું અધૂરું રહી જશે!

સાઉદી અરેબિયાએ હજ-ઉમરાહ ક્વોટામાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના ખાનગી હજ ક્વોટામાં અંદાજે 80 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના ટૂર ઓપરેટરોએ વિરોધ દર્શાવ્યો છે અને વિદેશ મંત્રાલયને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. સાઉદી અરેબિયાએ ભીડ ઘટાડવા માટે આ વર્ષે હજ ક્વોટામાં ઘટાડો કર્યો છે. આ યાદીમાં ભારતનું નામ…

Read More

બંગાળમાં વકફ મામલે હિંસાને લઇને CM મમતા બેનર્જીએ શાંતિની કરી અપીલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ મમતા બેનર્જીએ પોઈલા બૈસાખીના અવસર પર મુર્શિદાબાદ હિંસા અંગે કહ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનારાઓને બક્ષવામાં આવશે નહીં. કોઈપણ લોકશાહી સમાજનો પાયો લોકોના અવાજ અને તેમના મંતવ્યો સાંભળવાના અધિકાર પર રહેલો છે. દરેક વ્યક્તિને લોકતાંત્રિક રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદાનું…

Read More

આદિવાસી દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ BJPમાંથી આપ્યું રાજીનામું!

ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે રાજકીય સંબંધ તોડી નાખ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને પોતાના કામને યોગ્ય ન્યાય મળતો નહોતો, જેના કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણાયક પગલું ભર્યું છે.મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને આદિવાસી નેતૃત્વના મુખ્ય ચહેરા છોટુ વસાવાના પુત્ર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી…

Read More

બેલ્જિયમમાં PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની કરાઇ ધરપકડ,ભારત લાવવાની તૈયારી શરૂ!

બેલ્જિયમથી મોટા સમાચાર છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર, બેલ્જિયમ પોલીસે શનિવારે (12 એપ્રિલ) ચોકસીની ધરપકડ કરી હતી. ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. ચોક્સી હાલ જેલમાં છે. જામીનની માંગ કરી શકે છે…

Read More

વકફની સંપત્તિ પર નજર નાંખી છે તો આંખો કાઢી લઇશું : TMC સાંસદ

વકફ એક્ટ પર હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે. તેના ઉપર, રાજકારણીઓ વિવાદાસ્પદ નિવેદનો કરીને મામલો વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીએમસી સાંસદ બાપી હલદરે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જો કોઈ વકફ પ્રોપર્ટી તરફ જોવાની પણ હિંમત કરશે તો તેની આંખો કાઢી નાખવામાં આવશે અને તેની પાંસળીઓ તોડી નાખવામાં…

Read More

સલમાન ખાનને ઘરમાં ઘૂસીને મારી નાંખવાની મળી ધમકી

અભિનેતા સલમાન ખાનને ફરી ધમકી મળી છે. અહેવાલ છે કે એક અજાણ્યા વ્યક્તિએ ખાનની કારને ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. હાલ આરોપીનો પત્તો લાગ્યો નથી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા ખાનને ઘણી વખત ધમકી આપવામાં આવી છે. ગયા વર્ષે, અભિનેતાના નિવાસસ્થાને ફાયરિંગના સંબંધમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા…

Read More

અમરનાથ યાત્રા માટે આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ થશે, યાત્રાની તમામ માહિતી જાણો

ભક્તિ અને શ્રદ્ધાનું પવિત્ર પ્રતિક ગણાતી અમરનાથ યાત્રા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 9 ઓગસ્ટ સુધી ચાલશે. ભક્તો માટે ખાસ વાત એ છે કે તેઓ કુલ 39 દિવસ સુધી બાબા બર્ફાનિના દર્શનનો લાભ લઈ શકશે.જેથી જો તમે પણ આ વર્ષે યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા…

Read More

ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…

Read More