મુસ્લિમોનો દેશ પર અધિકાર, તેમના પર અત્યાચાર બંધ કરો- અબુ આઝમી

મહારાષ્ટ્રના વરિષ્ઠ સપા નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મુસલમાનોનો પણ દેશ પર સમાન અધિકાર છે અને તેમની સામે અત્યાચાર બંધ થવો જોઈએ. પીએમ મોદીને આ સલાહ આપી આઝમીએ કહ્યું કે વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર રાષ્ટ્રીય…

Read More

ઔરંગઝેબ હિન્દુ વિરોધી નહોતો, જાણો કયાં નેતાએ આપ્યો આ વિવાદાસ્પદ નિવેદન

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના ઔરંગઝેબ અંગેના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. શિવસેનાએ સપા પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જ્યારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ અબુ આઝમી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવાની વાત કરી, ત્યારે મોડી સાંજે તેમના પક્ષના સાંસદ નરેશ મ્હસ્કે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રાજદ્રોહનો કેસ નોંધવાની માંગણી કરતી ફરિયાદ નોંધાવી. જોકે, અબુ…

Read More