ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કરી મોટી જાહેરાત,બિલ પાસ થશે તો દેશભરમાં આંદોલન!

કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે ​​લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું. વિપક્ષ આ બિલને લઈને સરકારના ઈરાદા પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા ડૉ.સૈયદ કાસિમ રસૂલ ઈલ્યાસે કહ્યું કે જો આ બિલ સંસદમાં પસાર થશે તો અમે તેની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ…

Read More