મહેમદાવાદ

મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા…

Read More