કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને આપશે મફત સારવાર

 Road Accident Cashless Treatment- કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કેશલેસ સારવાર યોજના, 2025 હેઠળ ઈજાગ્રસ્ત વ્યક્તિ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ નિયુક્ત હોસ્પિટલમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકશે.આ યોજના 5 મે,…

Read More

ફાસ્ટેગ ટોલ પોલિસી થશે ટૂંક સમયમાં અમલી, આટલા રૂપિયામાં મળશે વાર્ષિક પાસ, ટોલ ટેક્સ 50% ઘટશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર નવી ટોલ નીતિ તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નવી ટોલ નીતિથી સામાન્ય માણસને શું રાહત મળશે અને સરકારને તેનાથી શું ફાયદો થશે? અમે તમને અહીં આ વિશે માહિતી આપી રહ્યા છીએ. નવી ટોલ પોલિસી ટોલ ટેક્સમાં…

Read More