પાકિસ્તાનની ટ્રાઇ સીરઝ ફાઇનલમાં હાર

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ ઘરઆંગણે પાકિસ્તાનની ટ્રાઇ સીરિઝની ફાઇનલમાં કરારી હાર, ન્યુઝીલેન્ડે પાંચ વિકેટથી હરાવ્યું

પાકિસ્તાનની ટ્રાઇ સીરઝ ફાઇનલમાં હાર –ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ હતી. જેની ફાઈનલ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે હતી, જેમાં ન્યુઝીલેન્ડે સરળતાથી પાંચ વિકેટે જીત મેળવી હતી. પાકિસ્તાની ટીમને ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પણ…

Read More

પાકિસ્તાનમાં બોમ્બ બલાસ્ટ થતા 11 લોકોના મોત 6 ગંભીર ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. કોલસાની ખાણમાં કામ કરતા વાહનને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા. આ પહેલા પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી ચુકી છે.આ બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈમાં થયો હતો. કોલસા ખાણના કામદારોને લઈ જઈ રહેલા પીકઅપ વાહન પર વિસ્ફોટક…

Read More

ન્યુઝીલેન્ડે ODI ટ્રાઇ સિરીઝમાં પાકિસ્તાનને 78 રનથી આપી કરારી હાર

પાકિસ્તાને ODI ટ્રાઇ સિરીઝ 2025 ની શરૂઆત હાર સાથે કરી છે. શનિવારે, ન્યુઝીલેન્ડે યજમાન પાકિસ્તાનને 78 રનથી હરાવ્યું. ગ્લેન ફિલિપ્સની સદીની મદદથી, ન્યુઝીલેન્ડે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 331 રનનો લક્ષ્યાંક આપ્યો. 50 રન આપ્યા, જેના જવાબમાં પાકિસ્તાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. ફખર ઝમાનની શાનદાર ઇનિંગ્સ છતાં, પાકિસ્તાન 47.5 ઓવરમાં 252 રનમાં ઓલઆઉટ થઈ ગયું. 15 મહિના…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની જાહેરાત, આ તારીખે યોજાશે ભવ્ય કાર્યક્રમ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ICCના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરશે. પીસીબીના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા ઈવેન્ટ્સની સૂચિને…

Read More

ભારતે પાકિસ્તાનને 5-3થી હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો

મેન્સ જુનિયર એશિયા કપ 2024 હોકીની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાઈ હતી. ઓમાનના મસ્કતમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી અને પોતાનું ટાઈટલ બચાવવામાં પણ સફળતા મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું જોરદાર રહ્યું હતું. આખી ટુર્નામેન્ટમાં તે એક પણ મેચ હાર્યો નથી. બીજા ગ્રુપમાં પાકિસ્તાન તેની તમામ…

Read More

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વામાં –  ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં  કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…

Read More

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શોએબ અખ્તરનું નિવેદન ‘BCCI નહીં, પરંતુ BJP સરકાર…’

શોએબ અખ્તર-  ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચિત્ર સ્પષ્ટ નથી. PCB અને BCCI વચ્ચે વાતચીત ચાલી રહી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. સાથે જ PCB પણ પોતાની જીદ પર અડગ છે. પાકિસ્તાન બોર્ડના જણાવ્યા અનુસાર, કોઈપણ સંજોગોમાં આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં જ થશે. આ…

Read More
પાકિસ્તાનમાં

પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી બસ નદીમાં ખાબકતા 16 લોકોના મોત

પાકિસ્તાનમાં અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી ગઇ હતી  મળતી માહિતી મુજબ, આ તમામ મુસાફરો એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સરઘસમાં જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળેથી ઓછામાં ઓછા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.મૃતદેહ વધવાની પૂરેપુરી સંભાવના છે….

Read More

પાકિસ્તાનમાં પ્રચંડ રિમોટ બ્લાસ્ટ થતા 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકોના મોત

  રિમોટ બ્લાસ્ટ –  પાકિસ્તાનનો અશાંત બલૂચિસ્તાન પ્રાંત ફરી એકવાર વિસ્ફોટોથી હચમચી ગયો છે. શુક્રવારે અહીં રિમોટ-કંટ્રોલ વિસ્ફોટમાં પાંચ સ્કૂલના બાળકો અને એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સમાંથી આ માહિતી મળી છે. ‘ડોન’ અખબારના સમાચાર અનુસાર, પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ચોક સ્થિત એક શાળા પાસે સવારે 8.35 વાગ્યે…

Read More

પાકિસ્તાનમાં ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું 1 કરોડ રૂપિયાથી થશે જીર્ણોદ્ધાર, 64 વર્ષ પછી થશે પૂજા!

પાકિસ્તાનના ઐતિહાસિક બાઓલી સાહિબ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ મંદિરમાં 64 વર્ષથી પૂજા બંધ છે અને હાલમાં તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ મંદિર પંજાબના નારોવાલ જિલ્લાના ઝફરવાલ શહેરમાં છે, જેનો એક કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે. બજેટ જાહેર થયા પછી, Vacu Trust Property Board (ETPB) એ બાઓલી સાહેબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું…

Read More