ગેટવે ઓફ ઈન્ડિયા

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ દુર્ઘટના મામલે નેવીએ આપ્યું નિવેદન, આ કારણથી દુર્ઘટના સર્જાઇ

બુધવારે, મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા  થી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ ખૂબ જ ઝડપે આવી રહેલી નૌકાદળની નાની બોટ સાથે અથડાઈને અકસ્માતનો ભોગ બની હતી. બોટમાં ક્રૂ સહિત 100થી વધુ મુસાફરો સવાર હતા. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 101 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ જવાનો સહિત 13 લોકોના મોત…

Read More
Boat accident near Gateway of India

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જતા 13 લોકોના મોત

Boat accident near Gateway of India-  ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા ટાપુ પર  મુસાફરોને લઈ જતી બોટ બુધવારે નેવીની બોટ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ…

Read More