
મહેમદાવાદ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ: ભાજપના બે કાઉન્સિલરના રાજીનામા!
મહેમદાવાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બે કાઉન્સિલરોના રાજીનામાએ રાજકીય ગરમાવો સર્જ્યો છે. વાર્ડ નંબર-1ના ભાજપના કાઉન્સિલર દર્શન પટેલ અને મનીષાબેન પાંડવે રાજીનામું આપી દેતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ નગરપાલિકાના રાજકારણમાં નવો વળાંક લાવ્યો છે અને ભાજપની આંતરિક ગતિશીલતા પર પણ સવાલો ઉભા થયા છે. રાજીનામાનુંકારણ:સભ્યપદનીગરિમાનજળવાતીહોવાનોઆક્ષેપ દર્શનપટેલે ગુજરાતસમયનેજણાવ્યુંહતુંકે,“ સભ્યપદની ગરિમા…