મહેમદાવાદ

મહેમદાવાદ વોર્ડનં-3ની પ્રજા રામભરોસે!ખાત્રેજ દરવાજા બહાર ગટર ઉભરાતા રોગચાળો ફેલવાની દહેશત

મહેમદાવાદ ના વોર્ડ નં. 3માં આવેલા ખાત્રેજ દરવાજા બહાર રહેમતનગર જતા રસ્તા પર છેલ્લા 10 દિવસથી ગટર ઊભરાવાની ગંભીર સમસ્યાએ વિસ્તારના લોકોનું જનજીવન હાલાકીમય બનાવ્યું છે. આ ગંદકીના ઢગલા અને દુર્ગંધથી રોગચાળો ફેલાવાની ભીતિ સતાવે છે, છતાં મહેમદાવાદ નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. વિસ્તારવાસીઓએ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં, નગરપાલિકા…

Read More

મહેમદાવાદના વોર્ડનં-3ના કાઉન્સિલર ક્યાં ગાયબ? ખાડા અને ગંદકીથી પ્રજા ત્રાહિમામ!

મહેમદાવાદ-પ્રિમોન્સુન :  મહેમદાવાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ શહેરની પરિસ્થિતિ ગંભીર બની છે. ચોમાસા પહેલાં 15 દિવસમાં નગરપાલિકાએ શહેરભરમાં આડેધડ ખાડા ખોદી નાખ્યા, જેના પરિણામે મૂશળધાર વરસાદે રસ્તાઓની હાલત બગાડી દીધી. ખાત્રેજ દરવાજાથી વહોરવાડ અને સાંકડા બજાર સુધીનો મુખ્ય રસ્તો ખાડાઓના કારણે બંધ કરવો પડ્યો, જેની સૌથી વધુ…

Read More