ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ પહેલગામ આતંકવાદી હુમલાની કરી સખત નિંદા

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે  રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 26થી વધુ પ્રવાસીઓના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશ ભયભીત છે અને આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરવામાં આવી રહી છે. ગુજરાત મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન…

Read More
મિલ્લી કાઉન્સિલ

સરખેજમાં ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતની મિલ્લી કોન્ફરન્સ યોજાઇ, લીગલ ટીમનું કરાશે ગઠન

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી મુસ્લિમ સમાજના પ્રશ્નો સંદર્ભે મિલ્લી કોન્ફરન્સ જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે આજ રોજ 27 ઓકટોબર 2.30 કલાકે યોજાઇ હતી. કોન્ફરન્સની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. મિલ્લી કોન્ફરન્સમાં  મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓ, સહિત દરેક ક્ષેત્રના મુસ્લિમ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજના…

Read More
ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી સરખેજમાં મિલ્લી કોન્ફરન્સ યોજાશે, મુસ્લિમ સમાજના અનેક પ્રશ્નોની કરાશે ચર્ચા

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી મુસ્લિમ સમુદાયના  પડકારના પ્રશ્નો સંદર્ભે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિલ્લી કોન્ફરન્સ 27 ઓક્ટોબર 2024ને રવિવારના દિવસે  જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે રાખવામાં આવી છે. આ કોન્ફરન્સમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓ, સહિત દરેક ક્ષેત્રના મુસ્લિમ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આ મિલ્લી કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજને  સીધી રીતે…

Read More