The torture of rickshaw pullers

સરખેજમાં અંબર ટાવર સામે રિક્ષાચાલકોના ત્રાસથી ઉદભવે છે ટ્રાફિકની સમસ્યા, પ્રજા ત્રાહિમામ

The torture of rickshaw pullers – અમદાવાદના સરખેજના અંબર ટાવર સામે મોતી બેકરીની પાસે રિક્ષાચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રીક્ષાચાલકો પાર્કિગ ઝોન ન હોવા છંતા પણ આડેધડ પાર્કિગ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. અંબર ટાવરના ચાર રસ્તા સર્કલ પર સૌથી જટિલ ટ્રાફિક સમસ્યા છે. રોજ પીકઅપ અવર સમય સિવાય પણ…

Read More