ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં અખિલેશે કહ્યું, સુરક્ષામાં થયેલી ચૂકની જવાબદારી કોણ લેશે

ઓપરેશન સિંદૂર : ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. ગૃહમંત્રી પછી, ડીએમકે સાંસદ કનિમોઝીએ પોતાના વિચારો રજૂ કર્યા અને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા. કનિમોઝી પછી, સપા સાંસદ અખિલેશ યાદવે સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે અમને અમારી સેનાની અદમ્ય હિંમત પર ગર્વ…

Read More

સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચને મોકલ્યું કફન, અખિલેશ યાદવે કહ્યું, EC મરી ગયું છે

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. મિલ્કીપુરમાં મતદાન બાદ અખિલેશે ગુરુવારે કહ્યું કે ચૂંટણી પંચ મરી ગયું છે. સફેદ કપડું અર્પણ કરવું પડશે. આ નિવેદન બાદ અખિલેશ યાદવ સપાના સાંસદો સાથે ‘કફન’ સાથે ફોટા પડાવતા જોવા મળ્યા હતા, જેના પર ચૂંટણી પંચ લખેલું હતું. અખિલેશ યાદવે કહ્યું, આ ભાજપની ચૂંટણી…

Read More

સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!

સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….

Read More

સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More

ઉત્તરપ્રદેશના મીરાપુર પેટા ચૂંટણીમાં રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

મીરાપુર-  દેશમાં એક તરફ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં યુપીની મોટાભાગની સીટો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ મુઝફ્ફરનગર જિલ્લાની મીરાપુર સીટ પર હંગામાની તસવીરો સામે આવી છે. મીરાપુરના કકરૌલી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ…

Read More