કેન્દ્રીય મંત્રીએ અનુરાગ કશ્યપની બ્રાહ્મણો વિશેની ટિપ્પણી પર આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું….

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશ્યપની બ્રાહ્મણો વિશેની ટિપ્પણીથી મોદી સરકારના મંત્રી સતીશ ચંદ્ર દુબે એટલા દુખી છે કે તેમણે તેમને સીધી ધમકી આપી છે. કેન્દ્રીય મંત્રી સતીશ ચંદ્ર દુબેએ અનુરાગ કશ્યપને “સસ્તો બદમાશ” કહ્યો છે અને બીજી ઘણી વાંધાજનક વાતો કહી છે. જો કે અનુરાગ કશ્યપે હવે માફી માંગી લીધી છે, પરંતુ તેણે પોતાના નિવેદનમાં…

Read More