Fake Allotment Letters : ચાંદલોડિયામાં PM આવાસ કૌભાંડ: 21 મકાન નકલી પત્રથી ફાળવાયા

Fake Allotment Letters : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં બે આરોપીઓએ નકલી એલોટમેન્ટ લેટરો તૈયાર કરી, લોકોને 50-50 હજાર રૂપિયા લઈને મકાનો ફાળવી આપ્યાં હતા. સમગ્ર બનાવ બહાર આવતા AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે. નકલી પત્રોથી મકાનની…

Read More

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને, અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર

ગુજરાતમાં તીવ્ર ગરમીની ઋતુ શરૂ થઈ છે, અને રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવે આગલા દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવાનો રહેશે. 4 એપ્રિલ, શુક્રવારે, રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. હીટવેવની અસરથી, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીને પાર થયું છે, જે ગત વર્ષના એપ્રિલની સરખામણીએ એક અઠવાડિયા વહેલું…

Read More

અમદાવાદના યુવકે હેલમેટ ન પહેરતા 10 લાખનો દંડ!

હેલમેટ ન પહેરતા દંડ – ગુજરાત હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે….

Read More

અમવા સંસ્થા દ્વારા 300 જરૂરિયાતમંદ પરિવારને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું

અમવા સંસ્થા મહિલાઓ અને  સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. નૈતિક જવાબદારીથી સમાજ સેવા કરી રહી છે. રમઝાન માસમાં ગરીબ મહિલાઓને રાશન કિટનું વિતરણ ખુબ સારી રીતે કરે છે. ગરીબ અને જરૂરિયાત મહિલાઓને રાશન કિટ લેવા માટે શરમાવવું ન પડે તે રીતે કામગીરી અમવા સંસ્થા કરે છે. સંસ્થાના પ્રશંનીય કામગીરી કરીને સમાજ પ્રત્યે બાખૂબી…

Read More

અમદાવાદીઓ સુધરી જજો!આજથી રોંગ સાઇડ વાહન ચલાવશો તો ખેર નથી,FIR નોંધાશે

શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસમાં 2 લાખથી વધુ કેસો નોંધાયા છે, અને 13.21 કરોડ રૂપિયાની રકમ તરીકે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમ છતાં, હજુ પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી, હજુપણ સુધરી રહ્યા નથી.  આ સ્થિતિને જોતા અમદાવાદ    ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવો આદેશ…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સિલાઇ મશીન આપવામાં આવ્યા!

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ફ્રીમાં સિલાઇ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, આજ તા.20/3/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત અમવા દ્વારા 14…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણ સહિત સમાજના હિતમાં અનેક કાર્યક્રમ કરીને સમાજસેવા કરવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. તા.26/2/2025નાં રોજ અમદાવાદ મુસ્લિમ વિમેન્સ એસોસિએશન-અમવા અને સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટર તરફ થી ફ્રી મેડિકલ કેમ્પ અમવા ,જુહાપુરામુકામે યોજાયો હતો જેમાં બાળકોની તપાસ ,આંખની તપાસ,જનરલ…

Read More

અમદાવાદના CTM વિસ્તારમાં માનસી વિંગ્સ હોન્ડા દ્વારા કરવામાં આવ્યું આધુનિક વર્કશોપનું લોકાર્પણ

દેશની જાણીતી ટુ વ્હીલર ઉત્પાદક કંપની હોન્ડા દ્વારા માનસી વિંગ્સ હોન્ડા ખાતે અમદાવાદના અને ખાસ કરીને પૂર્વ વિસ્તારના સૌથી મોટા અત્યાધુનિક વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોન્ડા ટુ વ્હીલર વર્કશોપનું ઉદ્ઘાટન હોન્ડા કંપનીના ડિરેક્ટર  યોગેશભાઈ માથુર- સેલ્સ એન્ડ માર્કેટિંગ,  આશિષભાઈ ચૌધરી- ઓપરેટીંગ ઓફિસર (સેલ્સ), શ શિવપ્રકાશ હિરેમઠ-ઓપરેટીંગ ઓફિસર (કસ્ટમર સર્વિસ) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું…

Read More

અમદાવાદ અને મુંબઈમાં અદાણીની મેડિકલ કોલેજનો નિર્માણ થશે, અદાણી હેલ્થ સિટીનો શુભારંભ

એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે અદાણી હેલ્થ સિટી લોન્ચ કરી છે. ઉપરાંત, મુંબઈ અને અમદાવાદમાં બે મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અદાણીએ માયો ક્લિનિક સાથે ભાગીદારી કરી છે. આ બંને મેડિકલ કોલેજોમાં 1,000 બેડ હશે. અદાણીએ જાહેરાત કરી છે કે તેઓ…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ. નોંધનીય છે કે અમવા…

Read More