અમદાવાદની સોમલલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત સ્કૂલ માં ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) બપોરે રિસેસ દરમિયાન ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે તેને તાત્કાલિક થલતેજની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન 25 જુલાઈ, 2025ના રોજ તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ પરિવાર, શાળા…

Read More

અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ

હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી…

Read More

સ્વચ્છ સર્વેક્ષણ 2024: દેશનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

સ્વચ્છ સર્વેક્ષણ 2024 :ગુજરાતનું અમદાવાદ શહેર સ્વચ્છતાના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં અમદાવાદે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતનું જ સુરત શહેર ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજા ક્રમે રહ્યું, જેનો એવોર્ડ પણ મેળવ્યો છે. આ ગૌરવપૂર્ણ…

Read More

શ્રાવણ માસ માટે અમદાવાદમાં AMTSની ધાર્મિક બસ યાત્રા યોજના,આ મંદિરોના કરી શકશો દર્શન

ધાર્મિક બસ યાત્રા યોજના:  દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે, અને ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક મહિનામાં ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી પડે છે. અમદાવાદના નાગરિકો માટે સરળ મંદિર દર્શનની સુવિધા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ યાત્રા યોજના શરૂ કરવામાં આવશે….

Read More

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો! DEOએ 11 શિક્ષકોને કર્યા ઘરભેગા

ટ્યુશન ચલાવતા શિક્ષકો ચેતી જજો: અમદાવાદ ગ્રામ્યમાં સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાની ફરિયાદોને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ગ્રામ્યએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે DEOએ અનેક શાળાઓને નોટિસ ફટકારી હતી, જેના પરિણામે શાળા સંચાલકોએ 11 શિક્ષકોને તાત્કાલિક ઘરભેગા કર્યા છે. આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે ચર્ચા…

Read More

મોસાળ સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન

148મી રથયાત્રા: ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે. સરસપુર ખાતે ભગવાનના મોસાળ બાદ ગજરાજનું નિજ મંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજની આ ભવ્ય શોભાયાત્રા બાદ ધીમે ધીમે ટ્રક, અખાડા, ભજન મંડળીઓ અને ભગવાન શ્રી જગન્નાથ, બલરામ તથા સુભદ્રાના રથો નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. ભક્તિમય વાતાવરણ અને શોભાયાત્રાનો રૂટ…

Read More

સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું, ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ

રથયાત્રા2025:  અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં…

Read More

Rath Yatra 2025: આજે અમદાવાદમાં 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, વહેલી સવારે મંગળા આરતી બાદ પહિંદવિધિ

Rath Yatra 2025: આજે, 27 જૂન, 2025, અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યોજાઈ રહી છે. અમદાવાદમાં 148મી રથયાત્રા પરંપરાગત ભવ્યતા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે શરૂ થઈ છે. શહેરની ગલીઓ ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠી છે, જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી…

Read More

મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ: પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂરનો આનંદ માણો!

 પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર:  ચોમાસાની ઠંડી હવાઓ અને લીલીછમ હરિયાળીના સાનિધ્યમાં કુદરતના ખોળે એક યાદગાર વીકેન્ડ ગાળવાની શાનદાર તક આવી રહી છે! “મોનસૂન વીકેન્ડ સ્પેશિયલ – પોલો ફોરેસ્ટ ટ્રેકિંગ અને રિસોર્ટ ટૂર” એક દિવસનો મન મોહી લે તેવો પ્રવાસ દૂરબીન લઈને આવ્યું છે, જે ખાસ અમદાવાદના લોકોના દિલ જીતી લેશે.  આ ટૂરમાં  ₹1500ના…

Read More

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા પીડિત પરિવારોને 1.25 કરોડની સહાય આપવાની કરી શરૂ

અમદાવાદ પ્લેન ક્રેશ : ગત 12 જૂન 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ક્રેશ થઈ હતી. આ દુખદ ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242 પેસેન્જરોમાંથી 241 અને ઘટનાસ્થળે 30-35 લોકો મળી કુલ 275 લોકોનાં મોત થયા હતા. 23 જૂન…

Read More