
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા પીડિત પરિવારોને 1.25 કરોડની સહાય આપવાની કરી શરૂ
અમદાવાદ પ્લેન ક્રેશ : ગત 12 જૂન 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171, જે અમદાવાદથી લંડન જઈ રહી હતી, તે ક્રેશ થઈ હતી. આ દુખદ ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ મેમ્બર સહિત 242 પેસેન્જરોમાંથી 241 અને ઘટનાસ્થળે 30-35 લોકો મળી કુલ 275 લોકોનાં મોત થયા હતા. 23 જૂન…