અમદાવાદ વિમાન દુર્ઘટના: 92 DNA સેમ્પલ મેચ, 47 મૃતદેહ પરિવારોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના: ગત ગુરુવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જતું બોઇંગ 787 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI-171) બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં કુલ 270 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 29 સ્થાનિક લોકોનો જીવ ગયો. DNA ટેસ્ટીંગ દ્વારા ઓળખ પ્રક્રિયા અમદાવાદ વિમાન દુર્ઘટના: આગને કારણે…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટના: મહેમદાવાદનો આશાવાદી અને આજ્ઞાકારી રૂદ્ર પટેલનું લંડનનું સપનું અધૂરું રહ્યું…

અમદાવાદ વિમાન દુર્ઘટના: અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં 241 સવાર લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને ગુજરાત સમય તરફથી શ્રદ્ધાંજલિ. આ ઘટનામાં મહેમદાવાદના 20 વર્ષીય રૂદ્ર પટેલનું પણ અકાળે અવસાન થયું, જે ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઈ રહ્યો હતો. આ હૃદયસ્પર્શી કહાણી રૂદ્ર પટેલની છે રૂદ્ર પટેલ:…

Read More