અમદાવાદમાં યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન

યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા અમદાવાદના સરખેજ સ્થિત  અહદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે઼ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં રહેતા સૈયદ સમાજના એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું , સૈયદ સમાજના ધોરણ 10 અને 12માં ધોરણમાં સારા ટકા લાવ્યા હોય તેવા વિધાર્થીઓનો ખાસ સન્માન રાખવામાં…

Read More

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More

અમવા દ્વારા શૈક્ષણિક જાગૃતિ શિબિર યોજાઇ,વિમાન દુર્ઘટનાના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ

શૈક્ષણિક જાગૃતિ શિબિર – અમવા દ્બારા યોજાયેલ શૈક્ષણિક જાગૃતિ શિબિર તા.14/6/25 નાં રોજ અમવા દ્બારા એક શૈક્ષણિક જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જાણીતા ત્વચા રોગ નાં નિષ્ણાત (Dermatologist) ડોક્ટર નિલોફર દિવાને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત થી ઊચ્ચ શિક્ષણ મેળવી સમાજ માં પ્રતિષ્ઠિત હોદ્દાઓ મેળવવાની વાત કરી હતી. અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરૂન્નિસા…

Read More

Air India Plane Crash: પ્લેન ક્રેશમાં મેડિકલ કોલેજના હોસ્ટેલને પણ નુકશાન, 20 વિધાર્થીઓના મોતની આશંકા

Air India Plane Crash- ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુવારે, એર ઇન્ડિયાનું B-787 ડ્રીમલાઇનર વિમાન, જે ફ્લાઇટ AI-171 માં અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, તે મેઘનાની નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે BJ મેડિકલ કોલેજ મેઘનાની નગર વિસ્તારમાં જ છે. આ વિમાન ટેકઓફ થયાના 5 મિનિટ પછી આ મેડિકલ…

Read More

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશની તમામ મોટી અપડેટ

અમદાવાદ પ્લેન ક્રેશ-અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન (AI-171) ટેકઓફ દરમિયાન ક્રેશ થયું છે. આ ઘટના બપોરે 1:38 વાગ્યે ટેકઓફ બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરના ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં બની. પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો અને ટેક્નિકલ ખામીને કારણે વિમાન સિવિલ હોસ્પિટલની રહેણાંક ઈમારત ‘અતુલ્યમ’ સાથે…

Read More

AIMCના રિઝવાન તારાપુરીએ પ્લેન ક્રેશ અંગે દુ:ખ વ્યકત કર્યું,બચાવ કામગીરી માટે ટીમ કરાઇ રવાના

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના – ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) ટેકઓફની થોડી જ ક્ષણોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર આશરે 242 લોકો હોવાનું જાણવા મળ્યું…

Read More

અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના, લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. અમદાવાદમાં ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ ગયો હતો. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. આ…

Read More

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની જળયાત્રનું ભવ્ય આયોજન

પ્રભુ જગન્નાથની જળયાત્રા- અમદાવાદમાં 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનું ભવ્ય આયોજન થયું. આ ધાર્મિક ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો. આ જળયાત્રા નિજ મંદિરથી વાજતે-ગાજતે શોભાયાત્રા સાથે શરૂ થઈ, જેમાં 14 ગજરાજ, 108 પરંપરાગત કળશ, 1008 મહિલાઓ, 600 ધ્વજ-પતાકા અને 10થી વધુ ભજન મંડળીઓએ…

Read More

લો બોલો હવે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી ઝડપાયો

 નકલી ટીટી – રાજ્યમાં સમયાંતરે નકલી લોકો ઝડપાતા રહે છે. તાજેતરમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની ધરપકડ કરવામાં આવી. આ શખ્સ ટિકિટ ચેકિંગના બહાને મજૂરો પાસેથી રૂપિયા વસૂલતો હતો. આ ઘટનાએ મુસાફરોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઉભી કરી છે. અસલી ટીટીને કેવી રીતે ઓળખશો? નકલી ટીટી…

Read More

અમદાવાદની જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

જેનેવા લિબરલ સ્કૂલને ધમકી – અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેલ મળતાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. શાળાના ઇમેલ આઈડી પર આવેલા આ ધમકીભર્યા મેસેજને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળા તંત્રે તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ…

Read More