રામ નવમી પર અયોધ્યામાં શ્રી રામ લલ્લાનો મહાભિષેક ક્યારે થશે?

અયોધ્યામાં રામ નવમીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દેશ-વિદેશથી આવનારા લાખો ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી અને ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ મહાનિરીક્ષક (IG) પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યામાં રામ નવમીની સુરક્ષાની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક મહત્વના સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા…

Read More

અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો થયો ખુલાસો,રામમંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડાયું!

રામનગરી અયોધ્યામાં નાસભાગ મચાવવાના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. મંગળવારે એન્ટી ડ્રોન સિસ્ટમના ટેસ્ટિંગ દરમિયાન પોલીસે રામ મંદિર માર્ગ પર શંકાસ્પદ હાલતમાં ઉડતું ડ્રોન પકડ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે આ ડ્રોન ભીડમાં નાસભાગ મચાવવાના કાવતરાનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુભ 2025 દરમિયાન અયોધ્યામાં રામ મંદિરના દર્શન…

Read More
Mosque in Ayodhya

અયોધ્યામાં મસ્જિદ નથી બની રહી એમાં પણ ભાજપના નેતાને વાંધો! જમીન પરત લેવાની કરી રજૂઆત

Mosque in Ayodhya – અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી. પરંતુ તેના પર મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. આવી સ્થિતિમાં અયોધ્યાના બીજેપી નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આ જમીન પરત લેવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે મસ્જિદ બનાવવાનું કામ હજુ શરૂ…

Read More
રામ મંદિર

અયોધ્યાના રામ મંદિરમાં ઉજવાશે ખાસ રીતે દિવાળી!

  રામ મંદિર – દેશભરમાં દિવાળીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક દિવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આઠમા દીપોત્સવ અંતર્ગત સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ વચ્ચે આ વખતે રામલલાના મંદિરમાં વિશેષ પ્રકારનો દીવો પ્રગટાવવાની યોજના છે.   રામ મંદિર…

Read More
CJI ચંદ્રચુડે

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે CJI ચંદ્રચુડે જાણો શું કર્યું હતું,જાણો

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે રવિવારે કહ્યું કે તેમણે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિરાકરણ માટે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે જો કોઈને વિશ્વાસ હશે તો ભગવાન ઉકેલ શોધી કાઢશે. તેઓ પુણેના ખેડ તાલુકાના તેમના મૂળ ગામ કંહેરસરના રહેવાસીઓને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. CJI ચંદ્રચુડે કહ્યું, “ઘણીવાર અમારી…

Read More