રામ મંદિર

અયોધ્યાના રામ મંદિરમાં ઉજવાશે ખાસ રીતે દિવાળી!

  રામ મંદિર – દેશભરમાં દિવાળીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક દિવાળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અયોધ્યામાં આઠમા દીપોત્સવ અંતર્ગત સરયૂ નદીના કિનારે 28 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ વચ્ચે આ વખતે રામલલાના મંદિરમાં વિશેષ પ્રકારનો દીવો પ્રગટાવવાની યોજના છે.   રામ મંદિર…

Read More