Asaram gets bail

બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા આસારામને જામીન મળ્યા

Asaram gets bail-   બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે. કોર્ટે તબીબી…

Read More

સુપ્રીમ કોર્ટે આસારામની આજીવન કેદની સજા મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી

  આસારામ –  સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં 2013ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે…

Read More