પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓએ બસ પર કર્યો ગોળીબાર, 50 લોકોના મોત

ખૈબર પખ્તુનખ્વામાં –  ગુરુવારે, આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મુસાફરોથી ભરેલી ત્રણ ટ્રેનો પર હુમલો કર્યો . આ હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં  કુર્રમ જિલ્લામાં આ હુમલો કર્યો હતો. કુર્રમ…

Read More
કિશ્તવાડમાં

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદી હુમલો, ગ્રામ સંરક્ષણ સમિતિના 2 સભ્યો શહીદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓએ હુમલો કરીને ગ્રામ સંરક્ષણ સમિતિના બે સભ્યોની હત્યા કરી નાખી. આતંકીઓએ બંનેને મારતા પહેલા ટોર્ચર પણ કર્યા હતા. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પોલીસ અને સેનાની ટીમ દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેથી કરીને હુમલો કરનાર આતંકવાદીઓની શોધ કરી શકાય. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા…

Read More