પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે છેલ્લું શાહી સ્નાન! ભીડને નિયંત્રણ માટે કરાયું આયોજન

શાહી સ્નાન – પ્રયાગરાજ મહાકુંભનું સમાપન હવે નજીક છે. ૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના રોજ મહા કુંભના છેલ્લા સ્નાન મહોત્સવ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે, ૨૫ ફેબ્રુઆરીથી મેળા વિસ્તાર અને શહેરમાં નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવમાં 3…

Read More