અમદાવાદની સાબરમતી જેલમાંથી હત્યાનો આરોપી ફરાર

Murder accused absconding – લૉરેન્સ બિશ્નોઈ જેવા ખૂણખાર કેદીઓને રાખતી અમદાવાદની સાબરમતી જેલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેલમાંથી આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ ગયો છે. એ ફરાર કેદી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર બાબુભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. Murder accused absconding – સાબરમતી…

Read More