ઇઝરાયેલે ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ખર્ચ્યા 3.5 લાખ, અમેરિકા સાથે નવા શસ્ત્રો ખરીદવાની કરી ડીલ

ગાઝાના એક મુસ્લિમને મારવા માટે ઈઝરાયેલ 3.5 લાખ રૂપિયા ખર્ચ કરશે. વાસ્તવમાં ઈઝરાયેલે અમેરિકા સાથે હથિયારોની ખરીદીને લઈને નવો સોદો કર્યો છે. આ ડીલ હેઠળ ઈઝરાયેલને અમેરિકા પાસેથી 8.8 અબજ ડોલર (લગભગ 7500 કરોડ રૂપિયા)ના શસ્ત્રો મળશે.ગાઝામાં ચાલી રહેલા સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ ઈઝરાયેલને આ હથિયાર આપ્યા છે. ઈઝરાયેલ અને ગાઝાના સંગઠન હમાસ વચ્ચે…

Read More

ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામની વાતચીત નિષ્ફળ!હુથીઓએ આપી યુદ્વની ધમકી!

ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ જતી દેખાય છે. યુદ્ધવિરામના બીજા તબક્કા અંગે બંને વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ આ દરમિયાન હમાસે સત્તાવાર રીતે વાતચીત નિષ્ફળ જવાની જાહેરાત કરી છે.પ્રવક્તા હાઝેમ કાસિમે ગાઝા અંગેના કરારના બીજા તબક્કાની વાતચીત શરૂ ન કરવાની જવાબદારી લીધી છે. જૂથના પ્રવક્તા હાઝેમ કાસેમે આ સંદર્ભમાં અલ-અરેબી ટીવીને પણ જણાવ્યું હતું કે…

Read More

ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાથી માત્ર એક કદમ દૂર! અમેરિકા-ઇઝરાયેલ ટેન્શનમાં

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈરાન અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પોતાના હથિયારો અપગ્રેડ કરવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભે પરમાણુ બોમ્બ બનાવવાની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ માટે હથિયાર-ગ્રેડ સ્તરની નજીક સમૃદ્ધ યુરેનિયમનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ દેખરેખ સંસ્થાએ તેના તાજેતરના અહેવાલમાં…

Read More

ટ્રમ્પના અલ્ટીમેટમ બાદ પણ હમાસે 3 બંધકોને કર્યા મુક્ત!

હમાસના આતંકવાદીઓએ શનિવારે ત્રણ ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા. તેઓને દક્ષિણી ગાઝા પટ્ટીમાં પહેલા લોકોની સામે પરેડ કરવામાં આવી હતી અને પછી રેડ ક્રોસને સોંપવામાં આવી હતી. લગભગ એક મહિના પહેલા યુદ્ધવિરામ શરૂ થયો ત્યારથી આ છઠ્ઠું બંધક સ્વેપ હતું. હમાસે ત્રણ બંધકોને મુક્ત કર્યા પછી, ઇઝરાયેલે 369 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું શરૂ કર્યું. ટ્રમ્પ…

Read More

ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયેલ  –   ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર…

Read More
નેતન્યાહુ

ઇઝરાયેલના PM નેતન્યાહુની ધરપકડ થશે! ICCએ વોરંટ જારી કર્યું

7 ઓક્ટોબર, 2023થી ગાઝામાં ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. આ હુમલામાં ઓછામાં ઓછા 43 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. આ સાથે ઈઝરાયેલ પર ગાઝામાં નરસંહારનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ મોટો ચુકાદો આપ્યો છે. જે સાબિત…

Read More

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહનો સૌથી મોટો હુમલો, 165 રોકેટ છોડ્યા, જુઓ વીડિયો

 હિઝબુલ્લાહ   લેબનોને ફરી એકવાર ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. હિઝબુલ્લાહ લડવૈયાઓએ સોમવારે ઇઝરાયેલ પર 165 રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલની આયર્ન ડોમ સિસ્ટમ આ હવાઈ હુમલાઓને રોકવામાં મોટાભાગે નિષ્ફળ રહી છે. ઈઝરાયેલના ઘણા શહેરોમાં રોકેટ પડ્યા છે. રોકેટ હુમલાને કારણે સળગી ગયેલી કારનો વીડિયો પણ સામે આવ્યો છે. નેતન્યાહુએ આ…

Read More

PM નેતન્યાહુની કબૂલાત, લેબનોનમાં પેજર બ્લાસ્ટ ઇઝરાયેલે જ કરાવ્યો હતો!

 PM નેતન્યાહુની કબૂલાત   ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું હતું કે તેમણે લેબનોનમાં પેજર હુમલાઓને અધિકૃત કર્યા હતા. સપ્ટેમ્બરમાં લેબનોનમાં પેજર બ્લાસ્ટમાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા. ઈરાન સમર્થિત હિઝબુલ્લા સંગઠનના 3 હજારથી વધુ સભ્યો ઘાયલ થયા છે. ઈઝરાયેલના પીએમના પ્રવક્તા ઓમર દોસ્તરીએ કહ્યું, ‘નેતન્યાહૂએ રવિવારે પુષ્ટિ કરી કે તેમણે લેબનોનમાં પેજર બ્લાસ્ટ ઓપરેશનને…

Read More

PM નેતન્યાહુ પર ઈઝરાયેલના લોકો જાણો કેમ ભડક્યા!

હમાસના આતંકવાદીઓ સામે ઈઝરાયેલના યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ઇઝરાયેલની સેનાએ હમાસની કમર તોડી નાખી છે, મોટાભાગના આતંકવાદીઓને નરકમાં મોકલી દીધા છે, પરંતુ હજુ સુધી ઇઝરાયલીઓને છોડાવવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું નથી. અંદાજ મુજબ, લગભગ 100 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. તેમના પ્રિયજનોની મુક્તિની રાહ જોઈ રહેલા ઇઝરાયેલીઓની ધીરજ સતત તૂટી રહી…

Read More

યાહ્યા સિનવારના મોત બાદ હમાસે કર્યો નેતન્યાહુના નિવાસસ્થાન પર કર્યો ડ્રોનથી હુમલા

હમાસ ચીફ યાહ્યા સિનવાર ના મોતના 72 કલાક બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયેલ સરકારે કહ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવાસસ્થાન તરફ શનિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સમગ્ર ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં નેતન્યાહુ બહુ ઓછા બચ્યા હતા. આ…

Read More