સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ પોલીસને લગાવી ફટકાર,હવે કેસ આવશે તો પોલીસ પર દંડ કરાશે!

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં નાગરિક વિવાદોને ફોજદારી કેસોમાં ફેરવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે યુપીમાં જે થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. દીવાની કેસ દિનપ્રતિદિન ફોજદારી કેસમાં ફેરવાઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તંત્રના વલણ પર કડક ટીપ્પણી કરી છે, આ સાથે કોર્ટે ભવિષ્યમાં દંડ ફટકારવાની ચેતવણી પણ…

Read More

ગુગલ મેપએ કાર ચાલકને ઘઉંના ખેતરમાં પહોંચાડ્યો,જાણો પછી શું ઘટના ઘટી!

ગુગલ મેપના ખોટા લોકેશનને કારણે સહારનપુરના દેવબંદ થાણા વિસ્તારમાં એક અનોખી ઘટના પ્રકાશમાં આવી. મેરઠનો રહેવાસી ફિરોઝ 5 ફેબ્રુઆરીએ તેના મિત્ર નૌશાદ સાથે વેગનઆર કારમાં શામલી જઈ રહ્યો હતો. તેને રોહાના ટોલ પર તેના મિત્ર લિયાકતને મળવાનું હતું. લિયાકતએ તેને શામલી કરનાલ ચોકથી સહારનપુર રોડ જવાની સલાહ આપી અને લોકેશન મોકલ્યું. ફિરોઝે ગુગલ મેપ પર…

Read More

મેપ પર ખોટો રસ્તો બતાવવા પર GOOGLE કરી સ્પષ્ટતા,જાણો શું કહ્યું…

ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે…

Read More

બહરાઇચ હિંસા: રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપી સરફરાઝનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

બહરાઇચ હિંસા   ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને હિંસા થઈ હતી. આ હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકની પણ હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનામાં સામેલ આરોપી સરફરાઝ સામે આવ્યો છે. આ સાથે જ અન્ય એક આરોપી તાલિબના ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે બહરાઈચમાં…

Read More