મહાકુંભ

મહાકુંભ દર 12 વર્ષે જ કેમ થાય છે? જાણો તેના વિશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે મહાકુંભ મેળાનો જિલ્લો પણ બનાવવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક છે અને હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના…

Read More

સંભલ જામા મસ્જિદ મામલે અખિલેશ યાદવનો ભાજપ આકરા પ્રહાર, ભાઈચારાને મારી ગોળી!

સંભલ જામા મસ્જિદ –  સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે મંગળવારે લોકસભામાં સંભલ હિંસા પર નિવેદન આપતાં આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. સંભાલમાં વાતાવરણ બગાડનારા લોકો માટે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે, તેમને સસ્પેન્ડ કરવા જોઈએ અને હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ બંધારણ…

Read More

મેપ પર ખોટો રસ્તો બતાવવા પર GOOGLE કરી સ્પષ્ટતા,જાણો શું કહ્યું…

ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે…

Read More

આ 495 વર્ષ જૂના ગૌરીશંકરના મંદિરમાં થાય છે પુરી દરેક મનોકામના!

ગૌરીશંકર મંદિર-     ઉત્તર પ્રદેશના મૌ જિલ્લાથી 10 કિલોમીટર દૂર કોપાગંજમાં  ગૌરીશંકર મંદિર આવેલું છે. રાજાઓએ આ મંદિરનું નિર્માણ વર્ષ 1529માં કરાવ્યું હતું. તળાવની ટોચ પર બનેલા આ મંદિર સાથે જોડાયેલી ચાંદીની કથા જે પણ સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સિવાય ભાગ્યે જ એવું કોઈ મંદિર હશે કે જેની ફ્લોર ચાંદીથી જડેલી…

Read More

GPS સિસ્ટમ પર વિશ્વાસ કરતા પહેલા વિચારજો..! પુલ પરથી કાર નીચે પટકાતા 3 લોકોના મોત

GPS સિસ્ટમ પર આધાર રાખીને ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કોઈના જીવનની અંતિમ ક્ષણ પણ હોઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં એક કાર અકસ્માતનો શિકાર બની. જેના કારણે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના મોત નીપજ્યા હતા. પરિવારજનોનો દાવો છે કે અકસ્માત જીપીએસ સિસ્ટમના કારણે થયો છે. કારણ કે કાર જીપીએસ સિસ્ટમની મદદથી…

Read More

સંભલમાં જામા મસ્જિદ સર્વે દરમિયાન હિંસા, પથ્થરમારો બાદ ઈન્ટરનેટ બંધ, 3 લોકોના મોત

  સંભલમાં જામા મસ્જિદ સર્વે –  યુપીના સંભલમાં જામા મસ્જિદમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી અરાજકતામાં ત્રણ લોકોના મોત થયા છે. જિલ્લાના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. ત્રણેય મૃતકોના નામ નોમાન, બિલાલ અને નઈમ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બે મહિલાઓ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે મહિલાઓ ધાબા પરથી પથ્થરમારો કરી રહી…

Read More

એક જ ગામના 26 ઉમેદવારોએ પોલીસ ભરતીની લેખિત પરિક્ષા પાસ કરી, જાણો

લેખિત પરિક્ષા –   ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતીની લેખિત પરીક્ષામાં મુઝફ્ફરનગર જિલ્લાના કાસમપુર ખોલા ગામના 26 યુવક-યુવતીઓએ એકસાથે લેખિત પરીક્ષા પાસ કરી છે. જેના કારણે ગામમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ આ યુવાનોએ હવે શારીરિક પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કોન્સ્ટેબલની ભરતી માટે…

Read More

મહાકુંભ માટે યોગી સરકારની મોટી જાહેરાત, દેશ-વિદેશમાં થશે રોડ શો

ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ-2025 માટે દેશ-વિદેશમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આમાં ઘણી મહત્વની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સરકારે દેશ અને વિદેશના તમામ મોટા શહેરોમાં મહા કુંભ-2025 માટે ભવ્ય રોડ શો યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 220 નવા વાહનો…

Read More

ઉત્તરપ્રદેશના મીરાપુર પેટા ચૂંટણીમાં રોષે ભરાયેલા ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

મીરાપુર-  દેશમાં એક તરફ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં યુપીની મોટાભાગની સીટો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરંતુ મુઝફ્ફરનગર જિલ્લાની મીરાપુર સીટ પર હંગામાની તસવીરો સામે આવી છે. મીરાપુરના કકરૌલી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ…

Read More

મહાકુંભ 2025નો મેળો ક્યારે અને ક્યાં યોજાશે? જાણો શાહી સ્નાન સહિતની તમામ બાબતો

મહાકુંભ મેળો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને આ મેળો દર 12 વર્ષે એકવાર ભરાય છે. મહા કુંભ મેળો વર્ષ 2025માં યોજાવા જઈ રહ્યો છે, આ પહેલા 2013માં મહા કુંભ મેળો યોજાયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભમાં શાહી સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. દર વખતે કુંભ મેળાનું આયોજન ભારતની…

Read More