ઉત્પન્ના એકાદશી વ્રત 26 નવેમ્બરે ઉજવાશે, જાણો શુભ મુર્હત અને પારણા સમય

આ વર્ષે ઉત્પન્ના એકાદશીનું વ્રત 26 નવેમ્બર મંગળવારના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે વ્રત કરવામાં આવે છે. જે લોકોએ એકાદશીનું વ્રત શરૂ કરવાનું હોય છે, તેઓ ઉત્પન્ના એકાદશીથી તેની શરૂઆત કરે છે કારણ કે આ દિવસે દેવી એકાદશીનો જન્મ થયો હતો. વૈદિક કેલેન્ડર મુજબ માર્ગશીર્ષ અથવા આગાહન માસના કૃષ્ણ પક્ષની…

Read More