અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને મહેમદાવાદમાં ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી

વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલિ-  અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને મહેમદાવાદના મુખ્ય ચાર રસ્તા બજાર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતો, અને આ કાર્યક્રમમાં શહેરના તમામ ધર્મોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિમાન દુર્ઘટનાના…

Read More

કેવી રીતે ‘કોન્ફિગરેશન એરર’ બન્યું ભારતના સૌથી મોટા વિમાન દુર્ઘટનાનું કારણ? જાણો

કોન્ફિગરેશન એરર – ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં બપોરે ૧:૩૮ વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ ૭૮૭-૮, VT-ANB) ના અકસ્માતે એ સમજવાની તક પૂરી પાડી કે ટેકઓફ દરમિયાન નાની ટેકનિકલ અથવા ઓપરેશનલ ભૂલ (કન્ફિગરેશન ભૂલ) કેવી રીતે મોટા વિમાન દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે, ભલે બંને પાઇલટ (કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર)…

Read More

એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના મુસ્લિમ વહોરા સમાજના 4 લોકોના પણ મોત

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ- અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરનાર એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ AI171) ટેકઓફની થોડી જ મિનિટોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી 170થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ…

Read More

એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન! ટ્વિટ કર્યા બાદ પરિમલ નથવાણીએ ટ્વીટ ડીલીટ કર્યું

 પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન- અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરનાર એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ AI171) ટેકઓફની થોડી જ મિનિટોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી 170થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ…

Read More

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં જ ટાટા કંપનીના શેર પણ ક્રેશ

 ટાટા કંપનીના શેર- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. વિમાન દુર્ઘટનાએ શેરબજારને પણ હચમચાવી નાખ્યું છે. અકસ્માતના સમાચાર આવતાની સાથે જ ટાટા ગ્રુપના તમામ શેર એક પછી એક તૂટી પડ્યા.  ટાટા કંપનીના શેર- તમને જણાવી દઈએ કે, એર…

Read More