ઔરંગઝેબની કબરના વિવાદ પર રાજ ઠાકરે આપ્યું મોટું નિવેદન, વોટ્સએપ પર ઈતિહાસ વાંચવાનું બંધ કરો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રવિવારે ઔરંગઝેબની કબર પર સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ઈતિહાસને જાતિ અને ધર્મના પ્રિઝમથી ન જોવો જોઈએ. તેમણે લોકોને વોટ્સએપ પર મોકલેલા મેસેજના આધારે ઈતિહાસ સમજવાનું ટાળવાની સલાહ આપી હતી અને સાચી ઐતિહાસિક હકીકતો જાણવા માટે પુસ્તકો વાંચવાની અપીલ કરી હતી. ઠાકરેએ કહ્યું…

Read More

નાગપુર હિંસા મામલે CM દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આ મોટું નિવેદન!

મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારે મોડી રાત્રે થયેલી હિંસા બાદ ત્યાં ભારે પોલીસ તૈનાત છે. આ ઘટના બાદ આ સમગ્ર હિંસા પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એઆઈએમઆઈએમ હોય કે શિવસેના, યુબીટી, તમામ વિપક્ષી પાર્ટીઓ સરકાર પર પ્રહાર કરતા જોવા મળે છે. હવે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપ્યું છે. નાગપુર હિંસા પર…

Read More

નાગપુર હિંસા મામલે નીતિન ગડકરીએ કરી શાંતિની અપીલ, અફવાઓ પર ધ્યાન ન આપો

નાગપુરમાં હિંસાના અહેવાલો વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “કેટલીક અફવાઓને કારણે, નાગપુરમાં ધાર્મિક તણાવની સ્થિતિ ઉભી થઈ છે. શહેરમાં આવી બાબતોમાં શાંતિ જાળવવાનો ઈતિહાસ છે. હું મારા તમામ ભાઈઓને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને…

Read More

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભારે હિંસા, બે જૂથ વચ્ચે પથ્થરમારો,વાહનોમાં આગચંપી

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સાંજે નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબની કબર પર આ બંને જૂથો સામસામે આવી ગયા હતા. થોડી જ વારમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો અને આગચંપી શરૂ થઈ ગઈ. પથ્થરમારાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે…

Read More

ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More

ભાજપ સહિત વિરોધ પક્ષે ઔરંગઝેબની કબર હટાવી દેવાની કરી માંગ!

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કોંગ્રેસ, શિવસેના, મનસે બધાએ એક અવાજે તેનું સમર્થન કર્યું છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે પણ ઔરંગઝેબની કબર હટાવવા ઈચ્છીએ છીએ, પરંતુ તે સંરક્ષિત સ્થળ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તરફથી રક્ષણ મળ્યું હતું. જેના જવાબમાં કોંગ્રેસે ભાજપ…

Read More