મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મહેમદાવાદ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર-  મહેમદાવાદમાં ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને કારકિર્દી અને શૈક્ષણિક વિકલ્પો અંગે માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી એક નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 26 મે, 2025ના રોજ સફળતાપૂર્વક યોજાયો. આ સેમિનારની માહિતી…

Read More
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મહેમદાવાદમાં ધી સર્વોદય સોસાયટી દ્વારા નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું કરાયું આયોજન,આજે રજિસ્ટ્રેશન કરાવો

કારકિર્દી માર્ગદર્શન સેમિનાર- ધોરણ 10 અને 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મહત્વનો પ્રશ્ન હંમેશા રહે છે: “હવે આગળની કારર્કિદી માટે શું કરવું? આ મૂંઝવણનો અંત લાવવા અને યોગ્ય અભ્યાસક્રમ તથા કારકિર્દીના વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન આપવા માટે ધી સર્વોદય કો-ઓ-ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લિ., મહેમદાવાદ દ્વારા અને ડી.એ. એન્જિનિયરિંગ કોલેજના સહયોગથી…

Read More