
પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ: હિન્દુ મહાસંગઠના સમર્થનમાં મુસ્લિમ વેપારીઓ સ્વેચ્છાએ દુકાન બંધ રાખીને રેલીમાં જોડાયા
પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 27 લોકોના મોત થયા હતા, આ આતંકવાદી ઘટનાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે.દેશભરના લોકો આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે. અમદાવાદમાં વેપારી મહા સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ…