સૈયદ હુસૈને એકલા હાથે આતંકવાદીઓ સામે બાથભીડી દીધી,પ્રવાસીઓને બચાવવા માટે શહાદત વહોરી

સૈયદ હુસૈન – ‘ધરતી પરનું સ્વર્ગ’ કાશ્મીર ફરી એકવાર આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યથી ‘લાલ’ થઈ ગયું છે. 22 એપ્રિલ મંગળવારના રોજ પહેલગામમાં થયેલા હુમલાને કારણે દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં, 26 લોકો માર્યા ગયા જેઓ તેમના પરિવાર સાથે તેમના જીવનની કેટલીક સુંદર ક્ષણો પસાર કરવા માટે ઘાટીમાં ગયા હતા. આ 26 લોકોમાં એક વ્યક્તિ…

Read More

પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત

પહેલગામ આતંકી હુમલો-  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. ભાવનગરના…

Read More

ભારત પહેલગામનો બદલો લેવાની તૈયારીમાં! સંરક્ષણ મંત્રી,ડોભાલ અને ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ભારતમાં મોટી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ચાર્જ સંભાળી લીધો છે અને તેઓ સાઉદીનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ તે સ્થળે પહોંચ્યા જ્યાં આતંકવાદીઓએ તેમની ગોળીઓથી નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા. એક તરફ, સૈનિકો…

Read More

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત, મૃતકોની થઇ ઓળખ!

પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ…

Read More