
કેવી રીતે ‘કોન્ફિગરેશન એરર’ બન્યું ભારતના સૌથી મોટા વિમાન દુર્ઘટનાનું કારણ? જાણો
કોન્ફિગરેશન એરર – ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં બપોરે ૧:૩૮ વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 (બોઇંગ ૭૮૭-૮, VT-ANB) ના અકસ્માતે એ સમજવાની તક પૂરી પાડી કે ટેકઓફ દરમિયાન નાની ટેકનિકલ અથવા ઓપરેશનલ ભૂલ (કન્ફિગરેશન ભૂલ) કેવી રીતે મોટા વિમાન દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે, ભલે બંને પાઇલટ (કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર)…