પન્નુ

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ એ આપી ધમકી, 1-19 નવેમ્બર વચ્ચે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરશો!

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ એ ફરી એકવાર હવાઈ મુસાફરોને ધમકી આપી છે. પન્નુએ 1 થી 19 નવેમ્બર દરમિયાન એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરવાની ચેતવણી આપી છે. આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ઉડ્ડયન ક્ષેત્ર બોમ્બની અફવાઓથી ઝઝૂમી રહ્યું છે. રવિવારે પણ આ ધમકીઓને કારણે ઘણી ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. અહેવાલ મુજબ, શીખ…

Read More